Rajkot માં UP ના રાજ્યપાલ Anandiben Patel નો રૂટ બદલાવતા નારાજની ચર્ચા
Rajkot: ધારાસભ્ય ઉદય કાનગઢ પ્રસિદ્ધિ મેળવવા રાજ્યપાલનો રૂટ બદલાવવાની ચર્ચાઓ રાજકોટ બાયપાસ હાઇવે પર સ્વાગત કાર્યક્રમ નક્કી થયો હતો પરંતુ કાફલો આખો શહેરમા લવાતા આનંદીબેન નારાજ થયાની ચર્ચાઓ Rajkot: ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો રૂટ બદલાવતા નારાજ થયાની ચર્ચા છે....
Advertisement
- Rajkot: ધારાસભ્ય ઉદય કાનગઢ પ્રસિદ્ધિ મેળવવા રાજ્યપાલનો રૂટ બદલાવવાની ચર્ચાઓ
- રાજકોટ બાયપાસ હાઇવે પર સ્વાગત કાર્યક્રમ નક્કી થયો હતો
- પરંતુ કાફલો આખો શહેરમા લવાતા આનંદીબેન નારાજ થયાની ચર્ચાઓ
Rajkot: ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો રૂટ બદલાવતા નારાજ થયાની ચર્ચા છે. જેમાં ધારાસભ્ય ઉદય કાનગઢ પ્રસિદ્ધિ મેળવવા રાજ્યપાલનો રૂટ બદલાવવાની ચર્ચાઓ છે. રાજકોટ બાયપાસ હાઇવે પર સ્વાગત કાર્યક્રમ નક્કી થયો હતો. પરંતુ કાફલો આખો શહેરમા લવાતા આનંદીબેન નારાજ થયાની ચર્ચાઓ છે. આનંદીબેન પટેલ ગાડીમાં નીચે પણ ના ઉતર્યા અને ગુલદસ્તો લઈ લીધો હતો. આનંદીબેન બોલ્યા લાય તારે જે આપવાનું હોય તે આખો કાફલો હેરાન થયો છે.
Advertisement


