Valsad : બારપુડામાં સ્મશાનની પણ નથી સુવિધા, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન
વલસાડના બારપુડામાં સ્મશાનની પણ સુવિધા ન હોવાથી વરસતા વરસાદમાં કરાઈ અંતિમક્રિયા.
Advertisement
Valsad : જિલ્લાના બારપુડા ગામે સ્મશાનની સુચારુ સગવડ ન હોવાથી મૃતકના સગા અને પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્મશાનભૂમિની બિસ્માર હાલતને કારણે વરસતા વરસાદમાં અંતિમક્રિયા માટે ગ્રામ્યજનો મજબૂર બન્યા છે. પાકા રસ્તાની સુવિધા ન હોવાથી મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી. અંતિમક્રિયામાં જોડાયેલ લોકો અંતિમ સંસ્કાર માટેના લાકડા હાથમાં લઈને 2 કિમી સુધી ચાલ્યા. જૂઓ અહેવાલ...
Advertisement
Advertisement


