VIDEO : હવે બહાર જમવા જતા પહેલા ચેતજો, આ હોટલમાં મસાલા પાપડમાંથી નીકળ્યો જીવતો વંદો
તહેવારના સમયમાં બધા જ લોકો તેમના પરિવાર સાથે બહાર જમવા માટે જતા હોય છે, ત્યારે આવા તહેવારના જ સમયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ આવેલ એક રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાં જીવતો વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. આ બનાવ...
Advertisement
તહેવારના સમયમાં બધા જ લોકો તેમના પરિવાર સાથે બહાર જમવા માટે જતા હોય છે, ત્યારે આવા તહેવારના જ સમયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ આવેલ એક રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાં જીવતો વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. આ બનાવ ડ્રાઇવ-ઈન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટમાં બન્યો હતો. આ બનાવ સામે આવ્યા બાદ ગ્રાહક જમ્યા વિના જ ઘરે પરત ફરી ગયા હતા.
આ પણ વાંચો -- રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવા ઝેરી બની, શ્વાસ લેવામાં લોકોને પડી રહી છે તકલીફ
Advertisement
Advertisement


