Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad માં ગણેશ વિસર્જનને લઇને કોર્પોરેશને શું કરી છે તૈયારીઓ?

Ahmedabad : અમદાવાદ શહેરમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને મૂર્તિઓના વિસર્જન માટે વ્યાપક તૈયારીઓ કરી છે.
Advertisement
  • Ahmedabad માં ગણેશઉત્સવને લઈ કોર્પોરેશનની તૈયારી
  • વિસર્જન માટે અલગ અલગ નાના મોટા કુંડ બનાવ્યા
  • મૂર્તિના વિસર્જન માટે સાત ઝોનમાં 49 કુંડ બનાવાયા
  • પશ્ચિમ ઝોનમાં 12, મધ્યમાં 7, ઉત્તર પશ્ચિમમાં 5 કુંડ

Ahmedabad : અમદાવાદ શહેરમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને મૂર્તિઓના વિસર્જન માટે વ્યાપક તૈયારીઓ કરી છે. પર્યાવરણની સુરક્ષા અને જળસ્ત્રોતોને પ્રદૂષણથી બચાવવાના હેતુસર, કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 49 નાના-મોટા વિસર્જન કુંડ બનાવ્યા છે. આ કુંડને શહેરના 7 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 12 કુંડ બનાવવામાં આવ્યા છે, જ્યારે મધ્ય ઝોનમાં 7 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કુંડ તૈયાર કરાયા છે. આ વ્યવસ્થાથી ભક્તો સરળતાથી અને સુરક્ષિત રીતે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરી શકશે.

આ પણ વાંચો :   સાવરકુંડલામાં લેસર શો અને જયઘોષ સાથે ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×