Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લેખક સંજય છેલે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ફિલ્મ ડિરેક્ટર અને રાઇટર સંજય છેલ પણ સમગ્ર દેશ, ગુજરાત અને ગુજરાત ફર્સ્ટની સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ પ્રસંગે દેશમાં સંપ બની રહે.અને દેશ પ્રગતિની ચરમસીમા પર  પહોંચે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.
લેખક સંજય છેલે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

ફિલ્મ ડિરેક્ટર અને રાઇટર સંજય છેલ પણ સમગ્ર દેશ, ગુજરાત અને ગુજરાત ફર્સ્ટની સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ પ્રસંગે દેશમાં સંપ બની રહે.અને દેશ પ્રગતિની ચરમસીમા પર  પહોંચે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.
Advertisement
Tags :
Advertisement

.

×