Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારનો માળો વિખેરાયો

VADODARA : વડોદરાના તરસાલી વિસ્તારમાં શેરડીના રસનું કોલુ ચલાવતા સોની પરિવારનો માળો વ્યાજખોરોના ત્રાસથી વિખેરાયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં આ ઘટનામાં સોની પરિવારના ત્રણ સભ્યોનું શેરડીના રસમાં ભેળવીને ઝેર ગટગટાવવાને કારણે મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના...
vadodara   વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારનો માળો વિખેરાયો
Advertisement

VADODARA : વડોદરાના તરસાલી વિસ્તારમાં શેરડીના રસનું કોલુ ચલાવતા સોની પરિવારનો માળો વ્યાજખોરોના ત્રાસથી વિખેરાયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં આ ઘટનામાં સોની પરિવારના ત્રણ સભ્યોનું શેરડીના રસમાં ભેળવીને ઝેર ગટગટાવવાને કારણે મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના મોભી હાલ નાજુક હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×