સોમવારથી સંસદમાં પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસની કાર્યવાહી જૂની બિલ્ડીંગમાં યોજાશે. જ્યારે 19 સપ્ટેમ્બર મંગળવારથી બાકીના ચાર દિવસની ચર્ચાઓ નવા બિલ્ડીંગમાં થશે. ખાસ વાત એ છે કે આ દિવસે મોટો ધાર્મિક તહેવાર ગણેશ ચતુર્થી પણ આવી રહ્યો છે, જેના કારણે વિવિધ રાજકીય પક્ષોના ઘણા સાંસદોમાં નારાજગીનું વાતાવરણ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે