લોકસભાની ચૂંટણીપૂર્વે અરવલ્લી કોંગ્રેસમાં ભંગાણ થયું છે. અરવલ્લી કોંગ્રેસના 30 આગેવાનો અને 350 કાર્યકર્તાઓ ભાજપ પ્રદેશ પ્રમુખની સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા છે. સાબરડેરીના ડિરેક્ટર સચિન પટેલ, AAPના તા.પં.ના સભ્ય …
Viral Joshi
-
-
રાષ્ટ્રીય
Aditya L 1 Mission : આદિત્ય મિશનમાં પોઈન્ટ L1 જ કેમ પસંદ કરાયું, જાણો તેની પાછળનું ગણિત
by Viral Joshiby Viral Joshiચંદ્રયાન-3ની સફળતા બાદ આદિત્ય એલ1 મિશનની તૈયારી ચાલી રહી છે. 2જી સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરવામાં આવશે. દરેકના મનમાં તે સવાલ ઉઠવા વ્યાજબી છે કે આ …
-
મણિપુરમાં સામાન્ય થઈ રહેલી સ્થિતિ વચ્ચે આજે વિધાનસભાનું એક દિવસનું મહત્વપૂર્ણ સત્ર છે. વિધાનસભા સત્રમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા થશે. વિધાનસભાનું આ સત્ર ત્રણ મહિના બાદ થઈ રહ્યું છે. રાજ્યમાં …
-
રાષ્ટ્રીય
સંસદની સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન, 8 વિભાગથી સંબંધિત સમિતિઓ બદલાઈ
by Viral Joshiby Viral Joshiરાજ્યસભાના સભાપતિના વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવતી સંસદીય સ્થાયી સમિતિઓ બદલી દેવામાં આવી છે. રાજ્યસભાના સભાપતિએ લોકસભાના અધ્યક્ષની સલાહથી આઠ વિભાગ સાથે સંબંધિત સંસદિય સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. પી. ચિદમ્બરમ …
-
રાષ્ટ્રીય
Today’s History : શું છે આજના દિવસનો ઈતિહાસ? વાંચો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ
by Viral Joshiby Viral Joshiઆમ તો દરેક દિવસ ખાસ હોય છે પણ ઘણી તારીખો કેલેન્ડરના પાના સાથે ઇતિહાસના પાને પણ અંકાય છે, જાણો આજના દિવસના ઇતિહાસમાં નોંધાયેલા મહત્ત્વના બનાવો ઘટનાઓ અને આજની તારીખે જન્મેલા …
-
International Day Against Nuclear Tests 2023 : આજે 29 ઓગસ્ટના રોજ પરમાણુ પરિક્ષણો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ છે. જેનો ઉદ્દેશ્ય પરમાણુ હથિયારો અને તેના થનારા પ્રભાવને લઈને સામાન્ય જનતાને જાગૃત કરવાનો …
-
રાષ્ટ્રીય
ભારત સાથે તમારી પાર્ટનરશીપ ખુબ મહત્વપૂર્ણ છે, અહીં દુનિયાનું સૌથી યુવા ટેલેન્ટ છે : PM મોદી
by Viral Joshiby Viral JoshiB20 Summit India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં વૈશ્વિક વેપાર સમુદાય સાથે સત્તાવાર G20 સંવાદ મંત બિઝનેસ-20 (B20) શિખર સમ્મેલન સંબોધિત કર્યું.આ સંમ્મેલનમાં વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વ્યાપારી નેતાઓ અને નિષ્ણાતોને વિચાર-વિમર્શ …
-
રાષ્ટ્રીય
Mann Ki Baat માં વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન મિશનના વખાણ કર્યાં, જાણો શું કહ્યું
by Viral Joshiby Viral Joshiવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશને સંબોધિત કરતા કહ્યું કે, મને યાદ નથી કે એવું ક્યારેય બન્યું હોય કે શ્રાવણ મહિનામાં મન કી બાત કાર્યક્રમ બે વાર યોજાયો …
-
આંતરરાષ્ટ્રીય
રોમાનિયામાં ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ, એકનું મોત અને 46 ઘાયલ, PM એ ઈમરજન્સી બેઠક બોલાવી
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : વિજય દેસાઈ, અમદાવાદ રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં શનિવારે એક ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 46 અન્ય ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી …
-
B20 Summit India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિઝનેસ 20 (B20) કોન્ફરન્સને સંબોધિત કરશે. આ સંમ્મેલનમાં વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વ્યાપારી નેતાઓ અને નિષ્ણાતોને વિચાર-વિમર્શ કરવા અને ચર્ચા કરવા આમંત્રણ અપાયું છે. …