Kashmir માં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આતંકવાદીઓ, BSFએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા
BSF એ LoC પર ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSF એ 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
Advertisement
- BSFએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા
- આતંકીઓ સાંબામાં ઘુસણખોરી કરી રહ્યા હતા
- BSF એ આતંકવાદીઓને ચેતવણી આપતા ફાયરિંગ કર્યુ
India Pakistan Conflict: BSF એ LoC પર ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSF એ 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
BSFએ આતંકવાદીઓને ઠાર કર્યા
જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીક BSFએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSFએ ઓછામાં ઓછા સાત આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ સાંબામાં ઘુસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા હતા.
Advertisement
આતંકવાદીઓ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
આ આતંકવાદીઓએ LoC પાર કરવાનો પ્રયાસ કરતાની સાથે જ BSFએ તેમને જોયા. જે બાદ BSF એ આતંકવાદીઓને ચેતવણી આપતા ફાયરિંગ શરૂ કરી દીધું. આ સમયગાળા દરમિયાન, BSF એ સાત આતંકવાદીઓને ઠાર માર્યા.
Advertisement
આ પણ વાંચો : India-Pak તણાવ વચ્ચે રાજસ્થાનના CM ભજનલાલ શર્માની ઉચ્ચ સ્તરીય બેઠક, સરહદી જિલ્લાઓ માટે આપ્યા મોટા આદેશ


