વડોદરા હરણી લેકમાં બનેલી આઘાતજનક દુર્ઘટનાથી ગુજરાત હજી બહાર આવી શક્યું નથી. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનાનો ભોગ બનેલ બાળકોનો પરિવાર હવે …
-
ગુજરાત
-
ગુજરાત
Congress : ગુજરાતમાં કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખોની યાદી કરી જાહેર
by Hiren Daveby Hiren DaveCongress: ગુજરાત કોંગ્રેસના (Congress )13 જિલ્લા અને શહેર પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજેશ ગોહિલને ગુજરાત OBC વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી …
-
ગુજરાત
પંચમહાલ જિલ્લાના મુખ્ય હાઈવે માર્ગ ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા કટ બની રહ્યા છે અકસ્માતના ઝોન
by Harsh Bhattby Harsh Bhattજિલ્લામાંથી પસાર થતા મુખ્ય હાઇવે માર્ગ પર બનાવવમાં આવેલ ડીવાઈડરને તોડી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા કટને તાત્કાલીક અસર થી બંધ કરી આ કટ બનાવવનાર સામે કડક પગલાં ભરવા સ્થાનિકો દ્વારા …
-
Rajkot: રાજકોટમાં બાળકો પાસે ભીક્ષાવૃતી કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ (Rajkot) માં ભક્તિનગર પોલીસ મથક ખાતે બાળકો પાસેથી ભીક્ષાવૃતી કરાવનારી મહિલા સામે ફર્યાદ નોંધવામાં આવી હતી. ત્યારે …
-
ગુજરાત
Harani Case Update: જાણો… ગુજરાત HC એ હરણીકાંડ મામલે સુનાવણીમાં શું કહ્યું ?
by Aviraj Bagdaby Aviraj BagdaHarani Case Update: તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં આકસ્મિક સંજોગોમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોનો મોત નિપજ્યા હતા. આ ઘટનાથી રાજ્યભરમાં હાહાકાર અને રોષ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ …
-
ગુજરાત
Rajkot News: SMC ટીમ અને પોલીસ રાજ્યમાં સક્રિય, સટ્ટાબાજીમાં હાહાકાર
by Aviraj Bagdaby Aviraj BagdaRajkot News: રાજકોટ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમી આધારિત જુગાર કલબ પર દરોડા પાડ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલ કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં સ્થિત ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા …
-
-
ગુજરાત
જામનગરમાં કુખ્યાત અને સાયચા ગેંગના ઈસમ પર તંત્રએ સકંજો કસ્યો, ગેરકાયદેસર બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
by Harsh Bhattby Harsh Bhattઘણી વખત એવી ઘટના સામે આવતી હોય છે કે સમાજના ગુંડારાજ અને અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે જાહેર મિલ્કત ઉપર કબજો કરી લેતા હોય છે અને ત્યાર બાદ વર્ષો સુધી તે …
-
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત સુરત શહેરના બેગમપુરા વિસ્તારની નવાબની વાડીમાં રહેતા પ્રજાપતિ પરિવારના ઘરમાં મધરાત બાદ ચોરીના ઈરાદે ઘૂસેલા બદમાશે પ્રતિકાર કરનારા યુવક અને તેના માતા-પિતા પર હુમલો કરી …
-
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તું અને સારું અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણ યોજના ચલાવી રહી છે. …