હવે તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ કે પાસપોર્ટ માટે અરજી કરવા માગો છો કે પછી લગ્નની નોંધણી માટે, અલગ-અલગ દસ્તાવેજોની ઝંઝટ પૂરી થઈ ગઈ છે. આવા …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
ધો-10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે પ્રવેશ, 5 વર્ષ અગાઉ રદ થયેલો નિયમ પુન: લાગુ થશે
by Hiren Daveby Hiren Daveગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. આ વર્ષે …
-
ગુજરાત
1 જૂન સુધીમાં 6 વર્ષ પુરા થયા બાદ જ ધો.1માં પ્રવેશનો મામલો, સંચાલક મંડળે માંગ્યો ગ્રેસ પિરિયડ
by Vipul Pandyaby Vipul Pandya1 જૂન 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકને આગામી સત્રમાં ધોરણ 1માં પ્રવેશ નહીં મળવાના નિયમ સામે સંચાલક મંડળે ગ્રેસ પિરિયડની રજુઆત કરી છે. મહત્વપૂર્ણ છે …
-
ગુજરાત
ફાર્મસીની ૧૮ નવી કોલેજો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર, 31 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે
by Vipul Pandyaby Vipul Pandyaફાર્મસી કાઉન્સિલ દ્વારા નવી ૧૮ ફાર્મસી કોલેજો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ૨૫ કોર્સને મંજૂરી આપતા આ કોલેજો માટે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી પડે તેમ હતી. પરંતુ …
-
ગુજરાત
2023 થી 6 વર્ષ પુર્ણ હશે તો જ મળશે ધોરણ 1 માં પ્રવેશ, 1 દિવસ પણ ઓછો હશે તો નહીં મળે પ્રવેશ
by Vipul Pandyaby Vipul Pandya6 વર્ષમાં પૂર્ણ હોવા જરૂરી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ.1માં પ્રવેશ લેવા માટે વય મર્યાદા 6 વર્ષની નક્કી કરવામાં આવી છે. જેથી હવે જો ધોરણ.1માં પ્રવેશ લેવો હશે …
-
51 દેશના 446 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યાકેન્દ્રની શિષ્યવૃતિ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવ્યા…ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદ દ્વારા કેન્દ્ર સરકારની શિષ્યવૃતિ પર ગુજરાત (Gujarat )ની વિવિધ યુનિવર્સીટીમાં …
-
નોન ગુજકેટ વિદ્યાર્થી પણ હવે ફાર્મસીમાં પ્રવેશ લઈ શકશે.ગુજકેટ ન આપી હોય તેવા વિદ્યાર્થી પણ ખાલી સીટ પર ફાર્મસીમાં પ્રવેશ લઈ શકશે.. થોડા સમયમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત એસીપીસી દ્વારા કરવામાં આવશે.એસીપીસી …