અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી કેસ (Gyanvapi Case)માં આજની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને આ દરમિયાન મસ્જિદ સમિતિને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. એટલે કે જ્ઞાનવાપી (Gyanvapi Case) સ્થિત ભોંયરામાં …
-
-
રાષ્ટ્રીય
Krishna Janmabhoomi-Shahi Idgah: અલ્હાબાદ HC ના આદેશ વિરુદ્ધ કરેલી અરજી SC એ ફગાવી
by Vipul Senby Vipul Senશ્રી કૃષ્ણ જન્મભૂમિ – શાહી ઈદગાહ વિવાદ (Shree Krishna Janmabhoomi-Shahi Idgah dispute) મામલે એક મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) એ આદેશ વિરુદ્ધ કરેલી અપીલને …
-
રાષ્ટ્રીય
Gyanvapi Case : ASI સરવે રિપોર્ટ મુદ્દે સુનાવણી ટળી, હવે આ તારીખે લેવાશે નિર્ણય!
by Vipul Senby Vipul Senજ્ઞાનવાપી (Gyanvapi) ASI સરવે રિપોર્ટ મુદ્દે સુનાવણી ટળી છે. વારાણસી જિલ્લા કોર્ટમાં આજે આ મામલે સુનાવણી ટળી છે. હવે 3 જાન્યુઆરીએ જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જણાવી દઈએ કે, અગાઉ …
-
રાષ્ટ્રીય
Gyanvapi Masjid : જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા થશે કે નહીં? થોડા સમયમાં લેવાશે નિર્ણય…
by Dhruv Parmarby Dhruv Parmarઆજે હાઇકોર્ટ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પર 5 અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે. આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટે 8 ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. …
-
રાષ્ટ્રીય
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી
by Hardik Shahby Hardik Shahમથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. જે અંતર્ગત શાહી ઈદગાહનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સર્વેની કામગીરી માટે કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. અલ્હાબાદ …
-
રાષ્ટ્રીય
Krishna Janmabhoomi Case : અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરિસરના સર્વેને આપી મંજૂરી
by Hiren Daveby Hiren Daveઅલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે મથુરામાં સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. વિવાદિત જમીનનો …
-
રાષ્ટ્રીય
Allahabad High Court : અલાહાબાદ હાઈકોર્ટે Marital Rape ને લઈને આપ્યો મોટો ચુકાદો, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv ParmarMarital Rape સંબંધિત એક કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ Marital Rape ને ગુનો ગણી શકાય નહીં. …
-
Shorts
જ્ઞાનવાપીમાં ASI સર્વે ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી
by Hiren Daveby Hiren Daveઅલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પર મોટો ચુકાદો આપ્યો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી …