દેશભરમાં 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તો …
-
-
ગુજરાત
chaitra navratri : Ambaji મંદિર વહીવટદારના હસ્તે ફ્લેગ ઓફ કરી અંબિકા રથને પ્રસ્થાન કરાવાયું
by Hiren Daveby Hiren Daveઅહેવાલ-શક્તિસિંહ રાજપુત,અંબાજી chaitra navratri : શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ …
-
ગુજરાત
Ambaji : ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, સંતોનું સામૈયું કરાયું
by Vipul Senby Vipul Senઆવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે જો તમે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરવા માટે શક્તિપીઠ અંબાજી (Ambaji) જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા …
-
ગુજરાત
Girnar : ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ, અમલવારી માટે 6 ટીમોની રચના!
by Vipul Senby Vipul Senગિરનાર પર્વત (Girnar) પર આવેલા મંદિરોની નજીક ગંદકી મામલે હાઈકોર્ટના (High Court) નિર્દેશો બાદ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ હાઇકોર્ટમાં આ સોગંદનામું રજૂ …
-
ગુજરાત
Ambaji Temple : મુંબઈના માઈભક્તે લાખોની ચાંદીનું આપ્યું દાન, વર્ષોથી કામ-ધંધામાં માતાજીનો ભાગ જમા કરતા હતા
by Vipul Senby Vipul Senઅંબાજી મંદિર ટ્રસ્ટને (Ambaji Mandir Trust) લાખોની કિંમતની ચાંદીની ભેટ મળી છે. મુંબઈના (Mumbai) એક માઈભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને 12,842 કિલોની ચાંદીની ભેટ આપી છે. માહિતી મુજબ, માઈભક્તે અંબાજી મંદિરમાં …
-
ગુજરાત
Ambaji : યાત્રાએ જઇ રહેલા મંત્રીઓ અને ધારાસભ્યો ભક્તિમાં થયા લીન
by Vipul Pandyaby Vipul PandyaAmbaji : આજે અંબાજી (Ambaji)માં 51 શક્તિપીઠ પરિક્રમાનો ચોથો દિવસ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ ગુરુવારે સાંજે મા અંબાના ધામમાં પહોંચ્યું છે. રાજ્યના મંત્રીઓ સહિત ભાજપ નેતાઓ મા …
-
Top News
Ambaji : આજે અંબાજીની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર!
by Vipul Senby Vipul Senઆજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) તીર્થધામ અંબાજીની (Ambaji) મુલાકાત છે. સાંજે સીએમ સાથે અનેક મંત્રી અને ધારાસભ્યો અંબીજા આવશે અને ગબ્બર પરિક્રમા સાથે અંબાજી મંદિરમાં દર્શન કરશે. …
-
ગુજરાત
Ambaji Temple News: અંબાજી મંદિરમાં અન્નકુટ આવ્યો ધરાવવામાં, ભક્તોની ભારે ભીડ ઉમટી
by Aviraj Bagdaby Aviraj BagdaAmbaji Temple News: ગુજરાતમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર છે. તે ઉપરાંત અંબાજીને ગુજરાતનું ગોલ્ડન ટેમ્પલ પણ કહેવામાં આવે છે. તેથી દેશ અને વિદેશના …
-
ગુજરાત
Ambaji : મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તો જોડાયા
by Hardik Shahby Hardik ShahAmbaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. Ambaji મંદિર ઊપર …
-
ગુજરાત
Ambaji Temple News: શક્તિપીઠ અંબાજી મંદિરમાં પોષી પૂનમની ધૂમધામ તૈયારીઓ
by Aviraj Bagdaby Aviraj BagdaAmbaji Temple News: ગુજરાતનું અંબાજી મંદિર જગવિખ્યાત છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીમાં વર્ષ દરમિયાન ભાદરવી મહાકુંભ, …