Ahmedabad : શાંતિપુરા સર્કલ પાસે આવેલી સત્યેશ રેસીડેન્સીના (Satyesh Residency) લોકો પાણીના કારણે ભારે હાલાકીમાં મૂકાયા છે. આખી સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટરના પાણી (Sewage water) ફરી વળતા, ગટરના પાણીનો …
-
-
અમદાવાદ
કામ જોયા બાદ જ કોન્ટ્રાક્ટરને ચુકવણું કરાશે, સારા રસ્તા બને તે માટે AMCનો આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaકોર્પોરેશનના કમિશ્નરે આપ્યો આદેશગુણવત્તાના ધોરણો ચકાસવામાં આવશેમોડા મોડા પણ AMC તંત્ર જાગ્યુંશહેરમાં રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચે છે ત્યારે મોડા મોડા પણ તંત્રની આંખો …
-
અમદાવાદ
AMTSનો ડ્રાઈવર પિધેલી હાલતમાં ઝડપાયા બાદ તંત્ર સફાળું જાગ્યું, સૌથી પહેલા કર્યું આ કામ
by Vipul Pandyaby Vipul PandyaAMTSનો ડ્રાઈવર નશામાં બસ ચલાતો હતોમુસાફરોએ બસ રોકાવી સતર્કતા દાખવી હતીસારંગપુર ડેપોમાં ડ્રાઈવરોનું ચેકિંગAMTS બસનો ડ્રાઈવર ગઈકાલે નશાની હાલતમાં બસ ચલાવતો ઝડપાયો હતો. બસમાં સવાર જાગૃત નાગરિકોએ બસ ઉભી રખાવી …
-
ગુજરાત
રખડતાં ઢોર મામલે AMCનો નિર્ણય, ઘાસચારો વેંચતા લારી દેખાશે તો કાર્યવાહી થશે
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પગલે આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઢોરના આતંક મામલે આખરે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો …