ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનના ભ્રષ્ટાચારના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલાસો કરીને કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં કોંગ્રેસ પાસે …
-
-
ગુજરાત
Surat : પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા અમિત ચાવડાને વળતો જવાબ
by Viral Joshiby Viral Joshiસુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ડુમ્મસ રોડ પર આવેલ અવધ ઉતોપિયા ખાતે આ બેઠક બોલાવવામાં આવી હતી. …
-
ગુજરાત
ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ લાગી કે લગાવવામાં આવી : અમિત ચાવડા
by Hardik Shahby Hardik Shahરાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે સરકાર સામે સવાલ ઉઠાવતા …
-
ગુજરાત
અમિત ચાવડાએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું- ખોટી ફરિયાદો કરી યુવરાજસિંહને જેલમાં મોકલ્યા
by Hardik Shahby Hardik Shahગઈકાલે શુક્રવારના રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જે બાદથી રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ …