ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર શૌર્યનો રંગ ખાખી ઈવેન્ટ થવા જઈ રહી છે. પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થવાના છે.
-
-
ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર શૌર્યનો રંગ ખાખી ઈવેન્ટ થવા જઈ રહી છે. પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થવાના છે.
-
ગુજરાત
Sabarmati Riverfront પર Cruise ના લોકાર્પણમાં ગૃહમંત્રી Amit Shah નું વર્ચ્યુઅલ સંબોધન
by Hiren Daveby Hiren Daveઆજથી અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસીને જમવાની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા PPP ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝનું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી …
-
ગુજરાત
Shree Siddhi Group Bridge નું આવતીકાલે ગૃહમંત્રી Amit Shah ના હસ્તે લોકાર્પણ
by Hiren Daveby Hiren Daveવર્ષ 1994 થી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી શ્રી સિદ્ધિ ગ્રુપ ની સિદ્ધિમાં એક નવો જ વધારો થવા જઈ રહ્યો છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં રેલવે બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત …
-
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થયુ હતું અને વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના …
-
રાષ્ટ્રીય
TMC નેતા મુકુલ રોય ફરી BJP માં સામેલ થશે ? જાણો શું આપ્યું મોટુ નિવેદન
by Hiren Daveby Hiren Daveતૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોય મંગળવારે રાતે ખળભળાટ મચાવી દીધો હતો. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તે હજુ પણ ભાજપના ધારાસભ્ય છે. તે ભાજપની સાથે જ રહેવા માંગે …
-
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે. ઓપી કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. તેમણે લખ્યું કે મારા …
-
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી પદ માટે તેઓ શરદ પવારના પગે પડ્યાઃ કોલ્હાપુરમાં અમિત શાહનો ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) રવિવારે મહા વિકાસ અઘાડી સાથે હાથ મિલાવવા બદલ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મહારાષ્ટ્રના (Maharashtra) …
-
રાષ્ટ્રીય
કાર્યવાહીમાં વિલંબ દેશના હિતમાં નથી, PFI કટ્ટરતા ફેલાવી રહી હતી, તેથી પ્રતિબંધ : અમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ધાર્મિક કટ્ટરતા ફેલાવી રહી છે. તે આતંકવાદ માટે કાચો માલ તૈયાર કરતી હતી. તેમની સામે કાર્યવાહીમાં વિલંબ …
-
રાષ્ટ્રીય
2024માં લોકસભાની ચૂંટણીમાં PM MODI અને BJPની ટક્કરમાં કોઇ નહી: અમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) આજે મંગળવારે (14 ફેબ્રુઆરી) દેશના ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં દેશ …