ગુરુવારે પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે ફરી એકવાર વિસ્ફોટ થયો હોવાનુ સામે આવ્યું છે. બ્લાસ્ટને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજો બ્લાસ્ટ છે. પોલીસે અમૃતસરથી …
-
-
રાષ્ટ્રીય
અમૃતસર સુવર્ણ મંદિર પાસે જોરદાર વિસ્ફોટ, બ્લાસ્ટના CCTV આવ્યા સામે
by Dhruv Parmarby Dhruv Parmarપંજાબના અમૃતસરમાં શનિવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ સ્ટ્રીટ પાસે આવેલી મીઠાઈની દુકાનમાં ચીમનીના કારણે વિસ્ફોટ થયો હતો, જેના પછી ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા …
-
રાષ્ટ્રીય
નીતા અંબાણીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ટેકવ્યુ માથુ, IPLમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત માટે કરી પ્રાર્થના
by Vishal Daveby Vishal Daveદેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની જીત માટે પ્રાર્થના કરવા માટે અમૃતસર પહોંચ્યા હતા. નીતા અંબાણીએ શ્રી …
-
પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન પોલીસે જણાવ્યું કે તેની એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે બચવાનો કોઈ રસ્તો બચ્યો ન …
-
રાષ્ટ્રીય
19 વર્ષની ઉંમરે ગામ છોડ્યું, જાણો અમૃતપાલ સાથે જોડાયેલી 10 મોટી વાતો
by Hiren Daveby Hiren Daveખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે ભલે કહ્યું હોય કે તેનો ડ્રેસ જરનૈલ સિંહ ભિંડરાવાલે જેવો નથી, તે સામાન્ય કપડાં પહેરે છે પરંતુ અમૃતપાલ સિંહ પોતાની જાતને જરનૈલ સિંહ ભિંડરાવાલે 2.0 તરીકે …
-
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પંજાબના અમૃતસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. …
-
રાષ્ટ્રીય
મંદિર બહાર ધરણા કરી રહેલા શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા, આરોપી ઝડપાયો
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની (Shiv Sena Leader: Sudhir Suri) ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના શહેરના એક મંદિર બહાર બની છે. શિવસેના નેતા મંદિર બહાર ધરણા …
-
રાષ્ટ્રીય
ડેરા સમર્થક અને નિહંગ સિખ થયા આમને-સામને, ફાયરિંગ થયું, સ્થિતિ તણાવપૂર્ણ
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના (Punjab) અમૃતસરમાં (Amritsar) રવિવારે સાંજે ડેરા વ્યાસના સભ્યો અને નિહંગ સિખો વચ્ચે થયેલી મારામારીમાં બંન્ને પક્ષના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અમૃતસરમાં થયેલું આ ઘર્ષણ પશુઓને વ્યાસની જમીનમાંથી લઈ …
-
રાષ્ટ્રીય
જગદીશ ટાઇટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને સુવર્ણ મંદિરમાં જવા મુદ્દે હંગામો
by Vipul Pandyaby Vipul Pandyaશિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનાથી કરમજીત સિંહ ગિલની મુશ્કેલીઓ વધી શકે છે. એસજીપીસીએ આ મામલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે અને તેની નિંદા કરી છે. …
-
રાષ્ટ્રીય
અમૃતસરની ગુરુ નાનક હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓમાં અફરા તફરી
by Vipul Pandyaby Vipul Pandyaઅમૃતસરની ગુરુ નાનક હોસ્પિટલમાં શનિવારે બપોરે ભીષણ આગ લાગતાં તબીબી સ્ટાફ અને દર્દીઓમાં અફરા તફરી મચી ગઇ હતી. હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં ઘણા દર્દીઓ હતા, જે આગ લાગતાં જ બહારની …