નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે બુધવારે (28 ડિસેમ્બર) ના રોજ TDP વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન …
-
-
રાષ્ટ્રીય
આ છે ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું રેલવે સ્ટેશન, 28 અંગ્રેજી અક્ષરો ધરાવતું આ સ્ટેશન છે આંધ્રપ્રદેશમાં
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય રેલ્વે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કસમાંથી એક છે. તે વિશ્વના 8મા સૌથી મોટા નોકરીદાતા તરીકે પણ ઓળખાય છે. શું તમે જાણો છો કે દેશની પ્રથમ પેસેન્જર ટ્રેન બોમ્બે અને …
-
મનોરંજન
Avatar 2 દેખતા જ મહિલાનું અચાનક થયું મોત, જાણો શું કહ્યું ડોક્ટરે
by Vipul Pandyaby Vipul Pandyaજેમ્સ કેમેરોનની ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ (Avatar: The Way of Water) આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. અપેક્ષા મુજબ, પ્રારંભિક શોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે …
-
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશમાં YSRCP અને TDP કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ
by Vipul Pandyaby Vipul PandyaYSRCP અને TDP કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારો સાથે આગચંપી અને તોડફોડગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલાક લોકોએ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના મછેરલા શહેરમાં એક કાર્યક્રમમાં વિરોધીઓ પર પથ્થરમારો કર્યો હતો. આમાં સામેલ લોકોની …
-
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની બહેનને કાર સાથે જ પોલીસે ખેંચી, વાયરલ થયો વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaમંગળવારે હૈદરાબાદ (Hyderabad)માં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. તેલંગાણાના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનરેડ્ડી (YS Jagan Reddy)ની બહેન જ્યારે કારમાં બેઠી હતી ત્યારે તે જ કારને પોલીસે ક્રેન …
-
રાષ્ટ્રીય
એક પછી એક 40 વાંદરાઓના મળી આવ્યા મૃતદેહ, ઝેર પીવડાવ્યું હોવાની આશંકા
by Vipul Pandyaby Vipul Pandyaઆંધ્રપ્રદેશના શિલાગામ ગામ પાસે 40 થી વધુ વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા છે. જંગલ વિસ્તારની નજીકનો આ વિસ્તાર શ્રીકાકુલમ જિલ્લાના કાવિતી મંડળમાં આવે છે. સ્થાનિક લોકો અને વન અધિકારીઓને શંકા છે …
-
રાષ્ટ્રીય
WhatsAppમાં આવેલી લિંક પર ક્લિક કર્યું અને એકાઉન્ટમાંથી અધધધ લાખો ઉપડી ગયા
by Vipul Pandyaby Vipul Pandyaઆંધ્રપ્રદેશના એક નિવૃત્ત શિક્ષકને સોમવારે એક અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ (WhatsApp) મેસેજની લિંક પર ક્લિક કર્યાં બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા લગભગ 21 લાખ રૂપિયાનો ઉપડી ગયાં. આંધ્રપ્રદેશના …
-
ગુજરાત
વિશ્વને આપઘાત મુક્ત કરવાના સંકલ્પ સાથે આંધ્ર પ્રદેશનો યુવાન ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકો ડિપ્રેશન ચિંતા તથા શિક્ષણની તથા લગ્નજીવનમાં નહીં જેવી બાબતે પણ આપઘાત કરી લેતા હોય છે અને લોકોને આપઘાત ન કરવા તથા આપઘાત કરવો તે કોઈ …
-
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશની એક કંપનીમાં ઝેરી ગેસ થયો લીક, 50 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ
by Vipul Pandyaby Vipul Pandyaઆંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના અલ્ચુતાપુરમમાં એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીકની સૂચના મળી છે. ઘણી મહિલાઓ બિમાર થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અનાકાપલ્લી પોલીસ અનુસાર, અલ્ચુતાપુરમમાં સ્થિત એક …
-
રાષ્ટ્રીય
બિહારમાં વીજળી પડવાથી 11 લોકોના મોત, આંધ્રપ્રદેશમાં પૂરના કારણે 7 લોકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaદેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાઓ પર પૂરની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગલા 24 કલાકમાં ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને ગુજરાતના …