અહેવાલઃ નામદેવ પાટિલ મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે, છેલ્લા પાંચ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી …
-
-
ક્ચ્છ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની …
-
ગુજરાત
ગંદકીના સામ્રાજ્ય અને જર્જરીત પ્રાથમિક શાળા વચ્ચે બાળકો ભણવા બન્યા મજબૂર
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચના (Bharuch)નીલકંઠ નગર વિસ્તારની અત્યંત જર્જરીત પ્રાથમિક શાળા (Dilapidated school)સ્થાનિકો માટે શૌચાલય બન્યો છે અને આ પ્રાથમિક શાળાની દીવાલો ઘસી રહી છે પરંતુ નજીકમાં જ આંગણવાડી ઓડીને આવેલી છે અને …
-
ગુજરાત
આંગણ વાડી બહેનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅંકલેશ્વર, ભરૂચ તાલુકા પંચાયત બાદ ભરૂચ કલેકટર કચેરી ખાતે આંગણ વાડી બહેનોએ પોષણ સુધા યોજના સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી મોબાઈલ સબંધિત સમસ્યા ઓનાં નિવારણની પણ માંગણી કરી આવેદનપત્ર …
-
વડોદરા
વડોદરામાં નંદ ઘેર જવા કૃષ્ણની પરિક્ષા, માતાએ યશોદા બની યમુના પાર કરાવી
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આંગણવાડી નંદ ઘર પાસે જ વરસાદી પાણી ભરાઇ જતા જન્માષ્ટમીના ખાસ કાર્યક્રમની ઉજવણીમાં કૃષ્ણ બનેલા પોતાના નાના પુત્રને ઉંચકીને માતા વરસાદી પાણી ભરેલો ખાડો પાર કરાવતી હોવાનો …
-
ગુજરાત
સગર્ભાઓને આંગણવાડીમાંથી મળતી વસ્તુઓ બારોબાર વેચી નાખવાની ઉઠી ફરિયાદ
by Vipul Pandyaby Vipul Pandyaસુરેન્દ્રનગર જિલ્લાના માળોડ ગામે આંગણવાડી ખાતે સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે, આંગણવાડી ખાતે બાળકોને પૂરતું ભોજન આપવામાં આવતું નથી. વળી ભોજનમાં પણ સડેલા વસ્તુની ખાણી-પીણીની …