જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વત ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમા મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ …
-
-
ગુજરાત
ગુજરાતના આ સ્થળે આવેલી છે રાજ્યની પ્રથમ નંદીશાળા, નિરાધાર નંદીઓને આપાય છે આશ્રય
by Viral Joshiby Viral Joshiરાજ્યમાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા અને પાંજરાપોળ તો સંખ્યાબધ છે. પરંતુ નંદીઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી, ત્યારે ગુજરાતની પ્રથમ નંદિશાળા જે કચ્છના અંજારમાં આવેલી છે. અહીં હાલમાં 675 …
-
અહેવાલ – રિપોર્ટ.કૌશિક છાયા.ક્ચ્છ ઐતિહાસિક શહેર અંજારમાં ધાર્મિક સ્થળોની બાજુમાં તેમજ બજારમા ખુલ્લેઆમ માંસ મટનનું વેચાણ થાય છે જેના પર રોક લગાવવા માટે આજે સમસ્ત હિંદુ સમાજ દ્વારા મૌન …
-
ઘરેથી જ ભરતકામની કળાથી રૂ.300ની કમાણીથી શરૂઆત કરનારા કચ્છના પાબીબેન રબારી આજે વર્ષે 45 લાખનું ટર્નઓવર ધરાવે છેપાબીબેને તૈયાર કરેલી વસ્તુઓ ભારતમાં જ નહીં પરંતુ કુલ 45 દેશોમાં વેચાય છેઆજે …
-
ગુજરાત
અંતે અંજારની યુવતીને હેરાન કરનારો પાસા હેઠળ જેલ હવાલે, યુવતીએ કહ્યું, – આભાર ગુજરાત ફર્સ્ટ
by Vipul Pandyaby Vipul Pandyaઅંજારમાં (Anjar) એક કિસ્સો હચમચાવી દે તેવો છે પાગલ પ્રેમીએ યુવતીને હેરાન કરી તેનું જીવવાનું હરામ કરી દીધું છે છતાં તેની સામે કોઈ જ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરાયો …
-
ગુજરાત
‘હું કિન્નર છું, મારૂ જીવન કેવું છે એ હું જાણું પણ મેં જે કર્યું એનો મને સંતોષ છે ‘
by Vipul Pandyaby Vipul Pandya‘મારુ સપનું પુરુ થયું તેની ખુશી છે. હું કિન્નર છું જો હું આ કરી શકુ તો સમાજના ભાઈઓ બહેનો શું ન કરી શકે. મને જ ખબર છે હું કિન્નર છું, …
-
ગુજરાત
અંજારમાં કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅંજારમાં કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાંથી સામેલ થયેલા પરિવારના 25 યુગલોમાં 20ના નિકાહ કરાવાયાં હતા તેમજ 5 દંપતિ લગ્નના …
-
ગુજરાત
અંજારના સુપ્રસિદ્ધ મકલેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો ભેદ અંતે ઉકેલાયો
by Vipul Pandyaby Vipul Pandyaઅંજાર (Anjar) શહેરના સુપ્રસિદ્ધ મકલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થતાં ભાવિકોની લાગણી દુભાઈ હતી. એક વર્ષના ટૂંકા ગાળામાં હાઈવે પર આવેલ આ મંદિરમાં બીજીવખત ચોરીનો બનાવ બન્યો હતો. જેથી પોલીસે તપાસ કરતાં …
-
અંજારમાં ફરી એકવાર સ્થાનિક પોલીસનું નાક કપાયું છે,ભરચક ગંગાનાકા વિસ્તારમાં હત્યાના પ્રયાસની ઘટના બનવા પામી હતી પાણીના પ્લાન્ટમાં ત્રણ જણાએ ઘુસીને માલિકને ધોકાથી ફટકારી દીધા હતા,સોનાની ચેઇન અને રોકડા લઈ …
-
ગુજરાત
અંજારમાં હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવ્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો, આ કારણે થઈ હતી હત્યા
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છના અંજાર શહેરમાંથી ગત 30 ડિસેમ્બરના રોજ અજાણી મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવવાના કેસમાં પોલીસે હતભાગી મહિલાના પુરૂષ મિત્ર એવા આરોપીને પકડી પાડી આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. …