ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણની દિશામાં નેત્રદીપક કામ કરી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS)વડા મોહનજી ભાગવતજી (Mohan Bhagwat)કચ્છ આવ્યા છે મોહનજી ભાગવત અંજારમાં આરએસએસના પ્રાંત સ્થળના મોભીઓ તથા શાખા …
-
-
અંજાર શહેરમાં (Anjar)આરોગ્યની સુવિધા માટે અદ્યતન હોસ્પિટલ તેમજ શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે, પાણી, રસ્તાઓના અનેક કાર્યોથી નગરના કચ્છના અન્ય શહેરોની તુલનાએ વિકાસમાં (Development)પાછળ છે. વર્ષોથી શહેરીજનોની લાગણી-માંગણી અને આ શહેરનો અધિકાર …
-
GujaratElectionResultગુજરાત
અંજાર બન્યું ‘મોદીમય’ PMના હમશકલે જમાવ્યું આકર્ષણ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અંજાર ખાતે યોજાયેલી વડાપ્રધાનશ્રીની જાહેરસભામાં વડાપ્રધાન મોદીના હમશકલે લોકોમાં ભારે આકર્ષણ ઉભુ …
-
GujaratElectionResultગુજરાત
અંજારમાં PMશ્રીનો હુંકાર, વહેમ હોય તે કચ્છનો વિકાસ જોઈ લે, વિકસીત ભારત બનાવીને જંપીશું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આજે હવે માત્ર બે દિવસો જ બાકી છે. છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથમાં લઈ લીધી છે. આજે વડાપ્રધાનશ્રી 4 સ્થળોએ …
-
ગુજરાત
કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
by Vipul Pandyaby Vipul Pandya26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. …
-
ગુજરાત
જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંજાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છ જિલ્લાકક્ષાના ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજારના આહિર ભવન ખાતે થશે ત્યારે આજરોજ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજાએ ધ્વજ વંદન કરીને સલામી …
-
અંજાર તાલુકાના સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી મહિલાની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જાણવા મળતી વિગતો મુજબ સતાપર જુનાવાસ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મેથીબેન હરિભાઈ ઢીલા બપોરે 11:30 વાગે …
-
ગુજરાત
અંજારમાં ભરણપોષણના કેસમાં મદદ કરવાના બહાને કોર્ટમાં નોકરી કરતા શખ્સ દ્વારા પરિણીતા પર દુષ્કર્મ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં મહિલાઓ સાથેના અપરાધોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. એવું લાગે છે કે અપરાધીઓમાં હવે કાયદોનો કે પોલીસનો ડર નથી રહ્યો. તાજેતરમાં જ ભૂજમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ …
-
ગુજરાત
અંજારમાં સંચાલકો તો શાળા બંધ કરીને જતા રહ્યા, પણ ત્યાર બાદ શું થયું ?
by Vipul Pandyaby Vipul Pandyaઅંજારમાં આવેલી કન્યાશાળાના સંચાલકોની ઘોર બેદરકારી બહાર આવી છે. શાળા સંચાલકો બપોરના અરસામાં શાળા બંધ કરીને જતા રહ્યા હતા પણ ચાર-પાંચ વર્ષની બાળકી શાળાની અંદર જ રહી ગઇ હતી. દોઢથી …