લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) વચ્ચે દિલ્હીના મુંખ્યમંત્રી (Delhi Chief Minister) અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની મુશ્કેલીઓ ઓછી થવાના કોઇ સંકેત દેખાઇ …
-
-
BRS નેતાની કવિતા (K. Kavitha)ને કોર્ટમાંથી મોટો ફટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસીમાં ધરપકડ કરાયેલ BRS નેતા કવિતા (K. Kavitha)ની જામીન અરજી ફગાવી દીધી છે. ED અને …
-
નવી દિલ્હી : દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે મંગળવારે રાઘવ ચઢ્ઢા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યસભા સભ્ય પોતાની આંખની સારવાર માટે UK …
-
Loksabha Election 2024
Ranchi : વિપક્ષની રેલીમાં ‘કેજરીવાલ’ અને ‘હેમંત સોરેન’ માટે ખાલી ખુરશીઓ છોડી, Video Viral
by Dhruv Parmarby Dhruv Parmarઝારખંડની રાજધાની રાંચી (Ranchi)માં રવિવારે વિરોધ પક્ષો દ્વારા સંયુક્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિપક્ષના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો. રાંચી (Ranchi)માં આ ‘INDI’ ગઠબંધનની રેલી દરમિયાન …
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal : Sunita Kejriwal એ ભારત ગઠબંધનની રેલીમાં કહ્યું- જેલમાં અરવિંદને મારવાનું ષડયંત્ર છે…
by Dhruv Parmarby Dhruv Parmarઅરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની પત્ની સુનીતા કેજરીવાલે ભારત ગઠબંધનની રેલીમાં પોતાના પતિને બહાદુર ગણાવ્યા છે. સુનીતાએ કહ્યું કે અરવિંદ ખૂબ બહાદુર છે અને જેલમાં પણ તેને દેશની ચિંતા છે. આ …
-
નવી દિલ્હી : દિલ્હીના મંત્રી આતિશીએ દાવો કર્યો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ છેલ્લા 30 વર્ષોથી ડાયાબિટીસના દર્દી છે અને તેઓ પ્રતિદિવસ 54 યુનિટ ઇન્સ્યુલીન આપવામાં આવે છે. ઇડીના દાવાનો …
-
રાષ્ટ્રીય
AAP ના વધુ એક નેતાની ED એ કરી ધરપકડ, છેલ્લા ઘણા કલાકોથી ચાલી રહી હતી પૂછપરછ…
by Dhruv Parmarby Dhruv Parmarમની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના વધુ એક મોટા નેતાની ધરપકડ કરવામાં આવી છે. વકફ પ્રોપર્ટી સંબંધિત એક કેસમાં દિલ્હીની ઓખલા સીટના પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ …
-
રાષ્ટ્રીય
ED એ કોર્ટમાં કર્યો મોટો દાવો, ‘અરવિંદ કેજરીવાલ જાણી જોઈને ખાય છે મીઠાઈ…’
by Dhruv Parmarby Dhruv ParmarED એ ગુરુવારે કોર્ટમાં દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલને ડાયાબિટીસ છે, અને તેઓ ઘરે બનાવેલું ભોજન અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે, તેથી તેમનું શુગર લેવલ વધી ગયું છે. તેમણે …
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal Meets Bhagwant Mann : કેજરીવાલને મળ્યા બાદ ભગવંત માનનો મોટો ખુલાસો…
by Dhruv Parmarby Dhruv Parmarઅરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન CM કેજરીવાલને (Arvind Kejriwal Meet Bhagwant Mann) મળવા દિલ્હીની તિહાર જેલમાં પહોંચ્યા હતા. આ …
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal : જેલમાં જ રહેશે દિલ્હીના CM કેજરીવાલ, સુપીર્મ કોર્ટે ED પાસે માંગ્યો આ જવાબ…
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલ કોઈ રાહત મળી નથી અને તેઓ જેલમાં જ રહેશે . આ કેસની આગામી સુનાવણી લોકસભા ચૂંટણી 2024 શરૂ થયાના …