PK : ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (PK) નું માનવું છે કે જો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરશે તો ભારતીય જનતા પાર્ટી (BJP)ને કોઈ નુકસાન …
-
-
BJP : દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. ભાજપે (BJP) મોટો આરોપ લગાવતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ …
-
Loksabha Election 2024
Swati Maliwal ના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હજું પણ મૌન
by Vipul Pandyaby Vipul PandyaSwati Maliwal : સ્વાતિ માલીવાલ ( Swati Maliwal) ના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હજુ સુધી પોતાનું મૌન તોડ્યું નથી. ગુરુવારે, જ્યારે તેઓ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મીડિયા …
-
Loksabha Election 2024
Lok Sabha Election : PM નરેન્દ્ર મોદીએ Varanasi થી ઉમેદવારી નોંધાવી
by Dhruv Parmarby Dhruv Parmarસોમવારે લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના ચોથા તબક્કાની પૂર્ણાહુતિ સાથે, રાજકીય પક્ષોએ બાકીના ત્રણ તબક્કા માટે દબાણ શરૂ કર્યું છે. દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી …
-
Loksabha Election 2024
Varanasi : PM મોદીએ કાલ ભૈરવ મંદિરમાં પૂજા કર્યા બાદ નોમિનેશન ફાઇલ કરવા પહોંચ્યા…
by Dhruv Parmarby Dhruv Parmarસોમવારે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની પૂર્ણાહુતિ સાથે, રાજકીય પક્ષોએ બાકીના ત્રણ તબક્કા માટે દબાણ શરૂ કર્યું છે. દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)માં મદન મોહન …
-
Loksabha Election 2024
Varanasi : PM મોદી આજે નોમિનેશન ભરશે, દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા કરી…
by Dhruv Parmarby Dhruv Parmarસોમવારે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની પૂર્ણાહુતિ સાથે, રાજકીય પક્ષોએ બાકીના ત્રણ તબક્કા માટે દબાણ શરૂ કર્યું છે. દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)માં મદન મોહન …
-
Loksabha Election 2024
Delhi : અરવિંદ કેજરીવાલ જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી, SC એ CM પદેથી હટાવવાની અરજી ફગાવી…
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની …
-
Delhi : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી (Delhi)ના …
-
રાષ્ટ્રીય
CM Arvind Kejriwal Guarantee: દિલ્હીના મુખ્યમંત્રીએ દેશવાસીઓને આપ્યા અમૂલ્ય 10 વચનો
by Aviraj Bagdaby Aviraj BagdaCM Arvind Kejriwal Guarantee: દિલ્હીના મુખ્યમંત્રી (Delhi Cheif Minister) અને આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટે 1 જુન સુધી વચગાળાના જામીન …
-
Delhi ના CM Arvind Kejriwal એ કહ્યું કે, મારી પાસે લખાવી લો આ વખતે મોદી સરકાર બની તો બે મહિનામાં યોગી મુખ્યમંત્રી નહીં રહે,આ જ સરમુખત્યાર શાહી છે. કોણ હશે …