એક તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવનાર ચૂંટણીને લઇને પ્રજાને મફતના રેવડી અને ગેરન્ટીના વચનો આપી રહ્યાં છે પરંતુ હાલમાં જ્યાં પંજાબમાં આપના ભગવંત માનની સરકાર છે …
-
-
GujaratElectionResultરાષ્ટ્રીય
દેશભરમાં ચૂંટણી પહેલા ‘રેવડી કલ્ચર’ મુદ્દે સુપ્રીમ કોર્ટ ગંભીર, લીધો આ નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં આવનાર ચૂંટણીને લઇને દેશભરમાં માહોલ ગરમાયેલો છે. દરેક પક્ષ જનતાને લાભ પ્રલોભનથી પોતાના પક્ષે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, ત્યારે દેશભરમાં ચૂંટણી પહેલા રેવડી કલ્ચરનો અંત લાવવા સુપ્રીમ …
-
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ દ્વારા દિલ્હી સરકારને આપેલા રિપોર્ટના …
-
GujaratElectionResultગુજરાત
ભાજપની એકમાત્ર દવા આપ, હિંમત હોય તો સીઆર પાટીલ મારું નામ લઇને બતાવે: અરવિંદ કેજરીવાલ
by Vipul Pandyaby Vipul Pandyaજેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ વવિધ પાર્ટટીઓના મોટા નેતાઓની ગુજરાત મુલાકાતોમાં વધાારો થઇ રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા વિધનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી …
-
GujaratElectionResultગુજરાત
‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ભાજપના ગઢમાં, રાજકોટમાં યોજશે જાહેરસભા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષના નેતાઓ ગુજરાતના મતદારોને લોભાવવાના પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં આવ જા ચાલુ થઇ ગઇ છે. મંગળવારે કોંગ્રેસના …
-
ગુજરાત
પાટીલ અને કેજરીવાલ બાદ હર્ષ સંઘવીનું પણ ટ્વિટ, દિલ્હી મોડેલ અંગે કરેલા ટ્વિટનો શું મળ્યો જવાબ?
by Vipul Pandyaby Vipul Pandyaગરમીની સાથે સાથે ગુજરાતના રાજકારણનો પારો પણ અદ્ધર જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે …
-
રાષ્ટ્રીય
‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર હસવા બદલ કુમાર વિશ્વાસે કેજરીવાલને કહ્યું, પિશાચ !
by Vipul Pandyaby Vipul Pandya‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર હસવા બદલ કુમાર વિશ્વાસે કેજરીવાલને પિશાચ ગણાવ્યા છે. તેમણે ટ્વીટર યુઝરને જવાબ આપતા પોતાની પ્રતિક્રિયા આપી હતી કે પોતાના રાજકારણના લાભ માટે તો કોઇ પિશાચ જ …
-
પંજાબના ભવ્ય વિજય બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર ગઇ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશ પ્રમાણે દિલ્હીના 6 ધારાસભ્યો આવતીકાલથી ગુજરાતના પ્રવાસે …