ભાજપે હૈદરાબાદ લોકસભા સીટ પરથી માધવી લતાને ઉમેદવારી આપી છે. માધવી લતા આ સીટ પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સાથે ટક્કર કરશે. તેમણે ‘આપ કી અદાલત’ના ડોકમાં ઈન્ડિયા ટીવીના ચેરમેન …
-
Loksabha Election 2024
-
CAA: ગૃહ મંત્રાલયએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારે આ નિયમો લાગું કરવામાં માટે ચાર વર્ષ રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે તેને અમલમાં …
-
રાષ્ટ્રીય
BJP : હૈદરાબાદમાં Asaduddin Owaisi ને T Raja Singh નો કરવો પડશે સામનો…
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભૂતકાળમાં અનેક મોરચાના પ્રમુખોની બદલી કરવામાં આવી છે. સોમવારે, પાર્ટીએ તેલંગાણાની તમામ …
-
રાષ્ટ્રીય
Asaduddin Owaisi : ‘યુવાનો, અમે અમારી મસ્જિદ ગુમાવી છે, હવે ત્યાં…’, રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઓવૈસીનું નિવેદન…
by Dhruv Parmarby Dhruv Parmarઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં …
-
રાષ્ટ્રીય
AIMIM પ્રમુખને ગૃહમંત્રી અમિત શાહે લીધા આડે હાથ! કહ્યું – ઓવૈસી સાહેબ હસી રહ્યા છે, પણ..!
by Vipul Senby Vipul Senગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બધુવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ત્રણ નવા ક્રિમિનલ કાયદા બિલ (New Criminal Law Bills) રજૂ કર્યાં હતા. આ સાથે જ લોકસભામાં ત્રણેય ક્રિમિનલ લો …
-
રાષ્ટ્રીય
Women Reservation Bill : ઓવૈસીએ કર્યો મહિલા અનામત બિલનો વિરોધ, કહ્યું- મુસ્લિમ મહિલાઓ માટે બિલમાં કંઈ નથી
by Dhruv Parmarby Dhruv Parmarઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ‘નારી શક્તિ વંદન એક્ટ’ (મહિલા આરક્ષણ બિલ) નો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ બિલની વિરુદ્ધ છે કારણ …
-
બુધવારે ગિરિડીહના ડુમરીમાં કેબી હાઈસ્કૂલ મેદાનમાં આયોજિત ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે AIMIM ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં કેટલાક યુવાનોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ…’ના નારા લગાવ્યા હતા. તે સમયે ઓવૈસી હાજર જનતાને …
-
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi) એ ભાજપને ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજયના તે …
-
રાષ્ટ્રીય
અતીકની હત્યા કેસ મામલે ઓવૈસીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- આ લોકો આતંકવાદી છે
by Vishal Daveby Vishal Daveઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અને સાંસદ અતીક અહમદ તેમજ તેના ભાઈ અશરફ અહેમદની ત્રણ હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે …
-
માફિયા અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓ પર અખિલેશ યાદવનું મોટું નિવેદન સામે આવ્યું . તેમણે ટ્વિટ કર્યું કે ઉત્તર પ્રદેશમાં અપરાધ ચરમસીમાએ પહોંચી …