Ayodhya: અયોધ્યા રામ મંદિરની કાલે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે મંદિરના દર્શન કરવા માટે અત્યારે ઘણા લોકો Ayodhya જવાનું વિચારી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, અયોધ્યા …
-
-
રામ મંદિર
Ayodhya Identity Card: અયોધ્યામાં રામ મંદિર પ્રવેશ માટે ખાસ ઓળખપત્ર તૈયાર
by Aviraj Bagdaby Aviraj BagdaAyodhya Identity Card: Ayodhya માં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રામનગરી Ayodhya ને અભેદ કિલ્લામાં રૂપાતંર કરી દેવામાં આવી છે. રામ મંદિરના …
-
રામ મંદિર
Ram Mandir : યોગી સરકાર હેલિકોપ્ટરથી કરાવશે અયોધ્યાના દર્શન, આ જિલ્લાઓથી થશે શરૂઆત…
by Dhruv Parmarby Dhruv ParmarAyodhya : યોગી સરકાર રામ ભક્તો અને પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા ધામ જવાની પરવાનગી આપશે. સરકાર રાજ્યના 6 જિલ્લામાંથી હેલિકોપ્ટર સેવા આપવા જઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથ લખનૌથી હેલિકોપ્ટર …
-
Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી પૂર જોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે બીજી બાજુ …
-
Ram Mandir: 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. જેને લઈને દેશભરમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં અનેક જગ્યાઓ પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું …
-
રાષ્ટ્રીય
PM મોદીએ નિષાદ પરિવારને પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું
by Hardik Shahby Hardik Shahવડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાનગરી પહોંચી ગયા છે. થોડા સમય પહેલા તેમનું પ્લેન અહીં લેન્ડ થયું હતું. અહીં પહોંચતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. …
-
22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. જેને લઇને સૌ રામ ભક્તોમાં ખુશીની લહેર છે. …
-
રાષ્ટ્રીય
Photos : અયોધ્યા એરપોર્ટનું ઉદ્ધાટન પહેલા વડાપ્રધાને શેર કરી તસવીરો
by Hiren Daveby Hiren Dave22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે એટલે કે 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યામાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન થશે. …
-
રાષ્ટ્રીય
Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિવિધ કાર્યક્રમોને લઈ PM મોદીના રૂટની બ્લૂ પ્રિંટ તૈયાર, વાંચો અહેવાલ
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી …
-
અયોધ્યામાં રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેનું નામ બદલીને હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ …