Divya Darshan: આપણે સૌ રામ ભક્તો છેલ્લા 500 વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે નિર્ધારિત કરેલા 84 સેકન્ડના મુહૂર્ત પ્રમાણે રામ મંદિરના રામ લલ્લાની …
-
-
Ram Lalla: ભારતવર્ષ લોકો જેની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી પૂર્ણ થઈ અને રામ લલ્લાએ મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થઈ ગયા છે. શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ …
-
Ram Mandir Pran Pratishtha Live: 500 વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજે અંત આવ્યો છે. 500 વર્ષ પછી પ્રભુ શ્રીરામ પોતાના નવા અને ભવ્ય મહેલમાં વિરાજમાન થવાના …
-
અયોધ્યામાં આજે રામ મંદિર (Ram Mandir) ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇને મહાનુભાવો રામનગરી (Ramnagari) પહોંચી રહ્યા છે. આ ખાસ દિવસે અભિનેતા મનોજ જોશી (Manoj Joshi) અને કવિ કુમાર …
-
‘Sita’ Deepika Chikhalia: રામયણ એક સમયે ટીવીનો પ્રખ્યાત શો હતો. તેમાં સીતાનું પાત્ર ભજવતા ‘Sita’ Deepika Chikhalia એ ભજવ્યું હતું. આ શોમાં તેમના અભિનયના ભારે વખાણ કરવામાં આવ્યા હતા. કારણ …
-
રાષ્ટ્રીય
અંતિમ ઘડીએ LK Advani એ નિર્ણય બદલ્યો, આ કારણથી નહીં જાય અયોધ્યા
by Hardik Shahby Hardik ShahLK Advani : અયોધ્યા નગરી લગભગ 500 વર્ષ બાદ તેના ભગવાન શ્રી રામના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે. ત્યારે આ શુભ પ્રસંગે સૌ કોઇ અયોધ્યાનગરીમાં જવાનું ઇચ્છી રહ્યા છે. જોકે, …
-
Ramotsav 2024: અત્યારે આખો દેશ રામમય બની ગયા છે, જ્યા જોઈએ ત્યા બધા અત્યારે રામધુના મસ્ત જોવા મળે છે. આજે રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક દિવસ છે. આ …
-
રામ મંદિરમાં આજે થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેર દુલ્હનની જેમ સજ્જ થઈ ગયું છે. એવી અપેક્ષા છે કે લાખો લોકો આ કાર્યક્રમને ટેલિવિઝન અને ઑનલાઇન પ્લેટફોર્મ પર …
-
Ayodhya: અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir) ની આજે 22 જાન્યુઆરી, સોમવારે નિર્ધારીત મુહૂર્ત પ્રમામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભારત વર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અત્યારે આખા દેશમાં …
-
રાષ્ટ્રીય
Ayodhya Ram Mandir : શું તમે જાણો છો મંદિરમાં મૂર્તિની શા માટે કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા ?
by Hardik Shahby Hardik ShahAyodhya Ram Mandir : જય શ્રી રામ, જય શ્રી રામના નારા સાથે આજે અયોધ્યાનગરી ગુંજી ઉઠી છે. રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યાનગરીને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી …