Dhuleti celebration ayodhya : ભારત સહિત વિશ્વભરમાં લોકો આજે ધૂળેટીની ઉજવણી કરી રહ્યાં છે. ભારતીયોમાં તો આમ પણ તહેવારનું અનેરૂ મહત્વ હોય છે. રામ મંદિરનું હમણાં જ ભવ્ય ઉદ્ધાટન થયું …
-
રાષ્ટ્રીય
-
Ram Mandir: રામ મંદિરને લઈને મહત્વની વિગતો સામે આવી છે. અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુંઓ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દર્શનના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. મંદિરના …
-
રાષ્ટ્રીય
રામ મંદિર પર Shatrughan Sinha નો બફાટ, કહ્યું – શરૂઆતમાં મોટા લોકોને આમંત્રણ આપ્યું અને હવે…
by Hardik Shahby Hardik Shahરાહુલ ગાંધીના આજે જય શ્રી રામના નારા પર વિવાદિત નિવેદન બાદ હવે TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) એ પણ પોતાના શબ્દોથી ઝેર ઓક્યું છે. જીહા, બોલિવૂડના અભિનેતા અને TMC …
-
ગુજરાત
Harsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીનો ભક્તિમય અંદાજ, ગાયું આ સુંદર ભજન, જુઓ Video
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat Ministers At Ayodhya: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે આખું મંત્રીમંડળ અયોધ્યાના (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરે જવા માટે રવાના થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) …
-
Ayodhya : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સદીઓની રાહનો અંત આવતા જ લોકોએ Ayodhya રામલલાના મંદિરમાં દિલથી દાન આપવાનું શરૂ કરી દીધું હતું. દરરોજ એટલી બધી રોકડ દાનના રૂપમાં આવી રહી છે …
-
ગુજરાત
KARSEVAK : વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલા કાર સેવકોનું સન્માન
by Vipul Pandyaby Vipul PandyaKARSEVAK : વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે રામ જન્મભૂમિ આંદોલન (Ram Janmabhoomi movement )માં જોડાયેલા કાર સેવકોનું સન્માન કરાયું હતું. રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન 1900 અને 1992ની કારસેવામાં પોતાની …
-
Tattoo: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી સહિત દેશભરના કેટલાય મોટા નેતાઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ રામ લલ્લાના દર્શન …
-
રામ મંદિર
Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં લોકો ખુલ્લેઆમ કરી રહ્યા છે દાન, 9 દિવસમાં આવ્યા આટલા પૈસા
by Dhruv Parmarby Dhruv Parmarઅયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા ના અભિષેક બાદ 23 જાન્યુઆરી 2024 થી રામ મંદિર (Ram Mandir)ના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા. ત્યારથી રામ મંદિર (Ram Mandir)માં રામ લલ્લાના …
-
રામ મંદિર
Ayodhya : રામ મંદિર માટે દાનમાં ચાંદીની સાવરણી, કહ્યું- આનાથી ગર્ભગૃહની સફાઈ કરવી જોઈએ…
by Dhruv Parmarby Dhruv Parmarઅયોધ્યા (Ayodhya)ના રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાને સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમના દર્શન માટે ભક્તો સતત આવી રહ્યા છે. ભક્તો હજુ પણ રામ લલ્લાને સતત કંઈક ને કંઈક અર્પણ કરી …
-
રામ મંદિર
Ayodhya Ram Mandir-દિલ મેં સિર્ફ એક હી બાત, જય શ્રીરામ જય શ્રીરામ
by Kanu Janiby Kanu Janiઅદ્ભુત ક્ષણ, અદ્ભુત પળ : દિલ મેં સિર્ફ એક હી બાત, જય શ્રીરામ જય શ્રીરામ આખરે , ૫૦૦ વર્ષ પછી ફાઇનલી આપણું રામમંદિર તૈયાર થઈ ગયું રામજી એમના મંદિરમાં બિરાજી …