ભારતને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ અવસર પર દેશ આઝાદીની ઉજવણી કરે છે. આ પ્રસંગે, શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે …
-
-
આંતરરાષ્ટ્રીય
આઝાદીની 75મી વર્ષગાંઠ પર US રાષ્ટ્રપતિએ ભારતના નાગરિકોને શુભેચ્છા પાઠવી
by Vipul Pandyaby Vipul Pandyaઆજે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આજે લોકો રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશને આઝાદી અપાવનારા મહાનુભાવોને નમન કરી રહ્યા છે. ત્યારે આજના આ ખાસ દિવસે દુનિયાભરના …
-
દેશ આજે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, ભારતને તિરંગાથી શણગારવામાં આવ્યું છે. આ સાથે દિલ્હીથી જમ્મુ-કાશ્મીર સુધી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા …
-
રાષ્ટ્રીય
આઝાદીના 75 વર્ષ પૂર્ણ, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
by Vipul Pandyaby Vipul Pandyaભારત તેની આઝાદીનું 75મું વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને આપણે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આ ઉજવણીને ઉજવવા માટે ભારત સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. …
-
મનોરંજન
‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપના અહેવાલો વચ્ચે આમિર ખાને પોતાના ઘરે લહેરાવ્યો ત્રિરંગો
by Vipul Pandyaby Vipul Pandya‘હર ઘર તિરંગા’ અભિયાનને સમર્થન આપતા આમિર ખાને પણ આજે પોતાના ઘરે ત્રિરંગો લહેરાવીને દેશભક્તિનો સંદેશ આપ્યો છે. આમિરે પોતાના ઘરની બાલ્કનીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ …
-
રાષ્ટ્રીય
લદ્દાખમાં ITBPના જવાનોએ 18,400 ફૂટની ઉંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઆજથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. આ ઝુંબેશ 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકો પોતાના ઘરની છત પર …
-
રાષ્ટ્રીય
RSS અને સંઘના વડાએ સોશિયલ મીડિયાની બદલી DP, વિપક્ષને આપ્યો વળતો જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaદેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે અને આ અવસર પર ‘હર ઘર તિરંગા’ અભિયાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી (PM Modi) એ …
-
ગુજરાત
આ શાળાના બાળકોએ આઝાદીના તે સમયને યાદ કરી હર ઘર તિરંગા અભિયાનને ટેકો આપ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઆજની પેઢી જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહી છે ત્યારે આ નવી પેઢીને તિરંગા વિશે ભાગ્યે જ ખબર હશે, તેથી આજની પેઢીને દેશના રાષ્ટ્રધ્વજ વિશે માહિતગાર કરવા માટે સુરતના કતારગામની …
-
ગુજરાત
રાજકોટમાં યોજાઇ હર ઘર તિરંગા યાત્રા, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા
by Vipul Pandyaby Vipul Pandyaઆઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીની પૂરજોર તૈયારીઓ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તમામ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. આ આહ્વહાન અંતર્ગત …
-
ગુજરાત
વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબહેનની હાજરીમાં ભૂજમાં યોજાઇ ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા બાઇક રેલી
by Vipul Pandyaby Vipul Pandyaઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાનને લઈને ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતમાં તિરંગા રેલી યોજાઈ રહી છે. ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે …