આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ આયોજન કરવામા આવી રહ્યું …
-
-
ગુજરાત
બાબા બાગેશ્વર ધધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત ફર્સ્ટ પર Exclusive વાતચીત
by Hiren Daveby Hiren Daveગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને …
-
ગુજરાત
Gujarat માં Bageshwar Dham ના Dhirendra Shashtri ના દરબારની તૈયારીઓ
by Hiren Daveby Hiren Daveરાજકોટમાં (Rajkot) 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે …
-
ગુજરાત
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ક્યારેક કાર્યક્રમ જોઉં છું…, મને અંગત રીતે તેમા કોઇ રસ નથી : નીતિન પટેલ
by Hardik Shahby Hardik Shahગુજરાતમાં 26 મેથી બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ત્રણ શહેર સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજવાના છે. જેને લઇને તૈયારીઓ ખૂબ જોર શોરથી ચાલી રહી છે. ઘણી હિન્દુ સંસ્થાઓએ …
-
મધ્યપ્રદેશના બાગેશ્વરધામ સરકારના પં. ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવખત ચર્ચામાં છે. બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે હોવાનું સામે આવી રહ્યું છે. તેમનો 26 મેથી 2 જૂન સુધીનો સંભવિત કાર્યક્રમ …
-
રાષ્ટ્રીય
ધીરેન્દ્ર શાસ્ત્રીના સનાતની દરબારથી બોર્ડર પાર મચ્યો ખળભળાટ, જાણો પાકિસ્તાનના પેટમાં કેમ તેલ રેડાયું ?
by Vipul Pandyaby Vipul Pandyaબાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચાવાળા ચમત્કારોએ સમગ્ર દેશને આશ્ચર્યમાં મૂકી દીધો છે. બાબા લોકોની સમસ્યાઓ તેમના કહ્યા પહેલાજ કાગળ પર લખે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન પણ જણાવે છે. …