2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે ગત મે …
-
-
ગુજરાત
Ambaji : કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના કાંઠે 2100 દીવડાની મહાઆરતી કરવામાં આવી
by Hiren Daveby Hiren Daveઅહેવાલ-શકિતસિંહ રાજપુત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠ થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું …
-
Read
જાહેર ક્ષેત્રની બેંકો અને એલ.આઇ.સીના વડાઓની નિવૃતિની વય વધી શકે છે
by Vishal Daveby Vishal Daveકેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્તિ વયમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. હવે ફરી એકવાર સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ અને એમડીની નિવૃત્તિ વય વધારવાની યોજના બનાવી …
-
અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ જાહેર ક્ષેત્રની બેંકોએ ફરી એકવાર વધુ સારું પ્રદર્શન કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂન સમયગાળામાં જાહેર ક્ષેત્રની 12 બેંકોનો કુલ …
-
Read
24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ, નદીઓ બે કાંઠે, ડેમોમાં વધી પાણીની આવક
by Vishal Daveby Vishal Daveગુજરાતમાં ચોમાસું જામ્યુ છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. કયાંક મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને તોફાની વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.. સાર્વત્રિક વરસાદને …
-
ગુજરાત
માંગરોળમાં દરિયાનું અતિ રૌદ્ર સ્વરૂપ, કાંઠાના ઘરોમાં ઘુસ્યા દરિયાના પાણી
by Vishal Daveby Vishal Daveજૂનાગઢના માંગરોળના દરિયાએ વાવાઝોડાની અસરને પગલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 1982 બાદ પ્રથમ વખત આ પ્રકારે દરિયાના મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, જેણે વાવાઝોડાને લઇ ચિંતામાં વધારો કર્યો …
-
ગુજરાત
આ ચોમાસામાં સુરતમાં ખાડી કિનારે વસતા લોકોને નહીં સર્જાય સમસ્યા, મશીનથી કરાઇ ખાડીની સફાઇ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત દર ચોમાસામાં સુરતના પર્વત ગામ અને માધવબાગ જેવા વિસ્તારોમાં નવા સમાવિષ્ટ સણીયા હેમંતગામ અને કુંભારીયા ગામમાં ખાડી પુરની સમસ્યા સર્જાય છે. લાખોના નુકશાન સાથે ગામો સંપર્ક …
-
બિઝનેસ
RBI : દરેક જિલ્લામાં ટોચના 100 થાપણદારો શોધીને બેંક આપશે નાણાં, 100 દિવસ સુધી ચાલશે ઝુંબેશ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—રવિ પટેલ, અમદાવાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજો રૂપિયાના માલિકોને શોધવા માટે 100 દિવસની ઝુંબેશ શરૂ કરશે. આ અભિયાનને 100 દિવસ-100 પેજ નામ આપવામાં …
-
રાષ્ટ્રીય
બેંકોએ શિરડી ટેમ્પલના લાખ્ખોની રકમના સિક્કા સ્વીકારવાનો કર્યો ઇન્કાર
by Vishal Daveby Vishal Daveમહારાષ્ટ્રની ચાર બેંકોએ શીરડી સાંઇબાબા ટેમ્પલ અને શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા જમા કરાવવામાં આવતા સિક્કાને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.. મહત્વપૂર્ણ છે કે આ પ્રસિદ્ધ મંદિરમાં શ્રદ્ધાળુઓ મોટેભાગે સિક્કાના …
-
પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે પ્રેમનો એકરાર કરવો તે જીવનના કેટલાક ખાસ પળોમાંથી એક છે. પોતાના પ્રેમનો એકરાર કરવા માટે કેટલાક લોકો પોતાના ઘૂંટણિયે બેસી જાય છે તો કેટલાક લોકો …