Panchmahal Congress: રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નેતૃત્વમાં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) 7 માર્ચના રોજ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે. ત્યારે આ યાત્રાને લઈને ગુજરાત રાજ્યના …
-
-
રાષ્ટ્રીય
Bharat Jodo Nyay Yatra in UP: આખરે ઈન્ડિયા ગઠબંધનની બે મુખ્ય પાર્ટીઓના નેતા આવ્યા એક સાથે
by Aviraj Bagdaby Aviraj BagdaBharat Jodo Nyay Yatra in UP: હવે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને લઈને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તો વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચારના બ્યુગલ પણ વગાડી દેવામાં આવ્યા …
-
રાષ્ટ્રીય
Congress : રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ફરી મોકૂફ, જાણો કારણ
by Dhruv Parmarby Dhruv Parmarકોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી આજકાલ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રામાં તેઓ યુપીની સરહદમાં પ્રવેશ્યા છે. રાહુલ ગાંધીની મુલાકાત આજથી વારાણસીમાં શરૂ થવાની હતી, પરંતુ હવે …
-
રાષ્ટ્રીય
Bharat Jodo Nyay Yatra : અખિલેશે કોંગ્રેસનું ‘ન્યાયાત્રા’નું આમંત્રણ સ્વીકાર્યું, રાહુલ સાથે રાયબરેલી અથવા અમેઠીમાં કરશે કૂચ
by Dhruv Parmarby Dhruv ParmarBharat Jodo Nyay Yatra : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મંગળવારે ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyay Yatra)માં સામેલ થવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. …
-
રાષ્ટ્રીય
UP : ‘… અમને આમંત્રણ જ ન મળેત’, Bharat Jodo Nyay Yatra સામેલ થવાના પ્રશ્ન પર અખિલેશનું નિવેદન…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ (UP)માં વિપક્ષના ઈન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને ઓપિનિયન પોલિંગ પૂરજોશમાં ચાલી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસને 11 સીટો આપવાની જાહેરાત કરી છે. જો …
-
Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઝારખંડમાં પહોંચી છે. રાહુલ ગાંધી અત્યારે ઝારખંડના દેવધરમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્યાં જઈને તેમણે પૂજા …
-
રાષ્ટ્રીય
West Bengal : રાહુલ ગાંધીની કાર પર હુમલાને લઈને કોંગ્રેસે કર્યો ખુલાસો, કાચ તૂટવાનું સાચું કારણ જણાવ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarપશ્ચિમ બંગાળ (West Bengal)માં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બુધવારે રાહુલ ગાંધી (Rahul Gandhi)ની કારનો કાચ તૂટી ગયો હતો. જે બાદ કાર્યકર્તાએ હુમલાનો દાવો કર્યો અને કહ્યું કે કોઈએ …
-
ગુજરાત
Manipur : મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને લખ્યો પત્ર, કહ્યું- PM મોદીનું મૌન મણિપુરના લોકો સાથે અન્યાય છે…
by Dhruv Parmarby Dhruv Parmarમણિપુર (Manipur)ની સ્થિતિ પર “ગંભીર ચિંતા” વ્યક્ત કરતા, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો અને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું “સતત મૌન અને …
-
રાષ્ટ્રીય
Rahul Gandhi વિરુદ્ધ નોંધાઈ FIR, પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રામાં આવ્યું વિઘ્ન
by Hardik Shahby Hardik Shahકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર FIR થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. રાહુલ વિરુદ્ધ આસામમાં FIR નોંધવામાં આવી છે. તાજેતરમાં તેઓ ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay …