કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કેએસ ઈશ્વરપ્પાએ શુક્રવારે મંદિર-મસ્જિદ વિવાદ પર નવું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે મસ્જિદોના નિર્માણ માટે 36,000 મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા હતા અને તે તમામનો …
-
-
રાષ્ટ્રીય
સંજય રાઉતની વધી શકે છે મુશ્કેલીઓ, ભાજપ નેતાના પત્નીએ દાખલ કર્યો રૂ.100 કરોડનો માનહાનીનો કેસ
by Vipul Pandyaby Vipul Pandyaભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે. મેઘા સોમૈયાએ સોમવારે હાઈકોર્ટમાં સંજય રાઉત વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ દાખલ …
-
ગુજરાત
ભાજપા નેતા યજ્ઞેશ દવેએ હાર્દિક અને MLA મેવાણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર મુક્યો જાતિવાદનો આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaમંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાહોદમાં આવ્યા હતા. જ્યા તેમણે આદિવાસીઓના હક અને અધિકારોના મુદ્દે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આદિવાસી સમાજને રાજ્યમાં તેમના હકો અને તેમની …
-
ગુજરાત
કોંગ્રેસ છોડવાની અટકળો વચ્ચે હાર્દિક પટેલ મળ્યા ભાજપના નેતાઓને, તો શું…?
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા ઘણા સમયથી એવી અટકળો થઇ રહી છે કે હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઇ જશે. તો બીજી તરફ હાર્દિક પણ કઇંક એવું જ કરતા જોવા મળી …
-
એક્સક્લુઝીવ
ભાજપના એક નેતાની હોટેલમાં રૂમ બૂક કરવાની બાબતે થયેલા ડખ્ખાએ જ એ ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી કરાવી?
by Vipul Pandyaby Vipul Pandyaમત કર તું અભિમાન રે બંદે, ઝૂઠી તેરી શાન રે,તેરે જૈસે લાખોં આએ, લાખો ઇસ માટી ને ખાએ;રહા ન નામ, નિશાન રે બંદે, મત કર તું અભિમાન…ઉપરોક્ત પંક્તિઓ એક બહુ …
-
ગુજરાત
કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાં જોડાવા અંગે કર્યો મોટો ખુલાસો, ટ્વીટ કરી આપી જાણકારી
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં જીત મેળવ્યા બાદ ભાજપ એક પોઝિટિવિટી સાથે ગુજરાતમાં પણ જીત મેળવવાની અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આ …
-
રાષ્ટ્રીય
શિવસેના સાંસદનું નારાયણ રાણે પર વિવાદાસ્પદ નિવેદન – ધમકી ન આપો, અમે તમારા બાપ છીએ
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેનાનાં નેતા સંજય રાઉત હંમેશા પોતાના નિવેદનથી ચર્ચામાં બની રહે છે. આ વખતે પણ તેમણે કઇંક એવુ નિવેદન આપ્યું છે કે તે સૌ કોઇની નજરમાં આવી ગયા છે. જણાવી દઇએ …