Painful: સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, કાંકરીયા કાંડ,ભાગવનગરનો રંગોળા કાંડ, મોરબી ઝુલતા બ્રિજ કાંડ…અને હવે વડોદરાના હરણી બોટ કાંડ….વેદના(PAIN ) એ છે કે નિર્દોષના મોત થતાં રહેશે અને જવાબદારો છટકી જશે. જવાબદાર …
-
-
ગુજરાત
Breaking Vadodara : શાળા સંચાલક ખુદ ઉઘાડા પડી ગયા..વાંચો આ અહેવાલ
by Vipul Pandyaby Vipul PandyaBreaking Vadodara : વડોદરા (vadodara)માં ગઈ કાલે હરણી તળાવમાં બનેલી ગોઝારી ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા છે. આ લોકો માટે કાલનો દિવસ કાળ બનીને ઉગ્યો હતો. વડોદરા …
-
ગુજરાત
Vadodara News : ભૂલકાંના જીવનને ડૂબાડી દેનારી બોટનું સાઇન્ટિફિક પરિક્ષણ
by Vipul Pandyaby Vipul PandyaNews : વડોદરા ( vadodara)ના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે સાંજે બોટીંગ દરમિયાન ન્યુ સનરાઇઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાની ઘટનાથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે આ …
-
Negligence : વડોદરા ( vadodara)ના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે સાંજે બોટીંગ દરમિયાન ન્યુ સનરાઇઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાની ઘટનાથી જવાબદાર તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. …
-
ગુજરાત
HARNI KAND: માસૂમોના ભોગ બાદ શાળા સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા..
by Vipul Pandyaby Vipul PandyaHARNI KAND : વડોદરા બોટ દુર્ઘટનામાં માસૂમોનો ભોગ લેવાયા બાદ હવે શાળા સંચાલક મીડિયા સામે આવીને મગરના આંસુ સારી રહ્યો છે. શાળા સંચાલક રુસી વાડીયાએ કહ્યું કે બોટવાળાએ ના પડવા …
-
ગુજરાત
HARNI KAND : નિર્દોષ ભૂલકાંના છેલ્લા દ્રષ્યો પથ્થરદિલને પણ ધ્રુજાવી દે તેવા….
by Vipul Pandyaby Vipul PandyaHARNI KAND : હરણી લેક (HARNI KAND ) માં પિકનીક પર આવેલા આ માસૂમ બાળકોને અને શિક્ષકોને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી પિકનીક બની રહેવાની છે. તંત્રના પાપે …
-
ગુજરાત
Vadodara : હરણી હત્યાકાંડ! બેની અટકાયત, મુખ્ય કોન્ટ્રાક્ટર ફરાર, CM એ લીધો આ નિર્ણય
by Hiren Daveby Hiren DaveVadodara : વડોદરામાં (Vadodara) હરણી તળાવમાં (HarniMotnathlake) થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. આ કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું છે. હાલ વડોદરાનું આખુ તંત્ર બનાવ …
-
ગુજરાત
Vadodara : PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને રાજ્ય અને કેન્દ્ર સરકાર વળતર આપશે
by Hiren Daveby Hiren DaveVadodara : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં સર્જાયેલી હોનારતમાં અત્યાર સુધી 13 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 15ના મોત થયા છે. આ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર …