74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર નડાબેટની સાથે -સાથે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલી તમામ અગ્રિમ ચૌકીઓ અને BSFના મુખ્યાલયો પર ખૂબ જ ઉત્સાહ,જોશ અને રાષ્ટ્રવાદી માહોલમાં કરવામાં આવી.BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર …
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
ધીરેન્દ્ર શાસ્ત્રીના સનાતની દરબારથી બોર્ડર પાર મચ્યો ખળભળાટ, જાણો પાકિસ્તાનના પેટમાં કેમ તેલ રેડાયું ?
by Vipul Pandyaby Vipul Pandyaબાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચાવાળા ચમત્કારોએ સમગ્ર દેશને આશ્ચર્યમાં મૂકી દીધો છે. બાબા લોકોની સમસ્યાઓ તેમના કહ્યા પહેલાજ કાગળ પર લખે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન પણ જણાવે છે. …
-
અમદાવાદ
મેક્સિકોની સરહદ પર 30 ફૂટ ઉંચી ‘Trump Wall’ કૂદી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે કલોલના યુવકનું મોત
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકા પહોંચવાની લાલચમાં કલોલનો વધુ એક પરિવારનો યુવક મોતને ભેટ્યો છે. કલોલનો યુવક બ્રિજકુમાર યાદવ તેની પત્ની અને 3 વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે ઘુસવા પ્રયાસ કરતો હતો. ત્રણેય …
-
રાષ્ટ્રીય
‘દેશની સુરક્ષા માટે સરહદી ગામોનો મહત્વપૂર્ણ ફાળો, ઉજડેલા ગામો ફરી વસાવવા પ્રયાસ થાય’
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે દેશ માટે સૌથી મોટો ખતરો ચીનની સરહદ પર છે. આ સાથે તેમણે કહ્યું છે કે …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
અમારી સરકાર છે ત્યાં સુધી 1 ઇંચ જમીન ઉપર પણ કોઇ કબ્જો નહીં કરી શકેઃ અમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaઅરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે દેશમાં ભાજપની સરકાર છે. જ્યાં સુધી અમારી સરકાર છે ત્યાં સુધી ભારતની 1 …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
ચીની ફાઈટર પ્લેન ભારતની સીમામાં ઘુસ્યા, 10 કિમી સુધી અંદર આવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaચીને ફરીથી LAAC પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ચીનના વિમાન એલએસી પર નો ફ્લાય ઝોનમાં પ્રવેશ્યા હતા. ચીનના ફાઈટર જેટ 10 કિમી સુધી અંદર ઘૂસી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર …
-
રાષ્ટ્રીય
ગલવાન સંઘર્ષના બે વર્ષ પછી પણ ચીનના કારણે બંને દેશો વચ્ચે સરહદી મુદ્દાઓ ઉકેલાયા નથી?
by Vipul Pandyaby Vipul Pandya15 જૂન 2020ના રોજ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અથડામણને કારણે બંને પક્ષોને નુકસાન થયું હતું અને સંબંધોમાં તિરાડ પડી હતી. બંને દેશો વચ્ચેના સંબંધો સતત …
-
આંતરરાષ્ટ્રીય
સરહદ વિવાદને સળગતો રાખવા માગે છે ચીન, જાણો શું કહ્યું આર્મી ચીફે
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ચીનના મનસૂબાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચીન સાથે મૂળ મુદ્દો સરહદને લઇને છે પરંતુ ચીન આ મુદ્દે વિવાદ સળગતો રહે …