મોરબીમાં (Morbi) આવેલો ઝુલતો પુલ ગઈકાલે સાંજે તુટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી. આખી રાત બચાવ કામગીરી ચાલી અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ હોનારતથી અનેક પરિવારના માળા …
-
ગુજરાત
-
ગુજરાત
મોરબીની રૂંવાટા ઉભા કરતી દુર્ઘટના પર જાણો કોણે શું આપી પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 177 લોકોને બચાવી લેવાયા છે. છેલ્લા 15 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં આર્મી, નેવી, એરફોર્સ, …
-
ગુજરાત
ઘટના દુ:ખદ છે, તપાસ માટે હાઈપાવર કમિટિની રચના કરાઈ છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaમોરબીમાં ઝુલતા બ્રીજ તુટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, ઘટનાને લઈને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બનાવને લઈને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઘટના …
-
ગુજરાત
અમદાવાદના આ પરિવારે સાંજે 4 વાગ્યે મેનેજમેન્ટને કર્યાં હતા સચેત
by Vipul Pandyaby Vipul Pandyaસાંજે 4 કલાકે ગૌસ્વામી પરિવારે મેનેજમેન્ટને સચેત કર્યાં હતામેનેજમેન્ટે ગંભીરતા દાખવી હોત તો દુર્ઘટના અટકી શકી હોતબ્રીજ પર સેફ્ટિના કોઈ સંસાધનો નહોતામોરબીમાં (Morbi) આવેલા ઝૂલતો પુલ આજે સાંજે 6.30 કલાકે …