અકસ્માતની ઘટનાઓની સંખ્યામાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે હજારો લોકો ભારતમાં આ જીવલેણ અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરતમાં મનપા સંચાલિત બસોના અકસ્માતની સંખ્યામાં છેલ્લા …
-
-
ગુજરાત
Kutch: ભુજમાં આઈકોનિક બસ સ્ટેશન બનાવાયું, લોકોનો સવાલ પરંતુ ક્યારે ઉદ્ધઘાટન કરાશે ?
by Aviraj Bagdaby Aviraj Bagdaઅહેવાલ કૌશિક છાંયા કુલ 40 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું આ બસ સ્ટેશન કચ્છ જિલ્લાના ભુજમાં અંદાજે 40 કરોડના ખર્ચે આઈકોનીક બસ પોર્ટ નિર્માણ પામ્યું છે. ત્યારે આઈકોનિક ભુજ બસ સ્ટેશનનું …
-
અહેવાલ – નામદેવ પાટીલ, પંચમહાલ પાવાગઢની તળેટીમાં ફાયરિંગની ટ્રેનિંગ લેવા માટે આવેલ દાહોદ જિલ્લાના એસઆરપી ગ્રુપના જવાનોના બસને હાલોલ પાસે અકસ્માત નડ્યો છે.જેમાં 33 જવાનોને ઇજા પોહચી છે. મળતી માહિતી …
-
Read
સોમનાથ-કોડિનાર હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ અર્જુનવાળા, ગીર-સોમનાથ સોમનાથ-કોડીનાર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે.. સુંદરપરા ગામના પાટિયા નજીક ST બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર 8થી વધુ મુસાફરો …
-
અહેવાલ : ઉદય જાદવ, સુરત મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતની ઘટનાને પગલે મહુવા …
-
ગુજરાત
Gondal News : ભારે વરસાદના કારણે આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયા, બે બસો ફસાઈ
by Dhruv Parmarby Dhruv Parmarગોંડલ શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગોંડલ શહેરની અનેક નાની મોટી નદીઓ ઓવરફ્લો થવા પામી છે. ત્યારે ગોંડલ શહેરમાં આશાપુરા અંડર બ્રિજમાં એક એસટી બસ અને એક ખાનગી …
-
ગુજરાત
મહેસાણામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં મામલે ભયંકર માથાકૂટ, ટોળાઓ દ્વારા પથ્થરમારો કરાયો
by Dhruv Parmarby Dhruv Parmarવિસનગર રાવળાપુરા ST બસમાં બબાલના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ બેસવા મામલે માથાકૂટ થતાં બસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મહત્વનું છે …
-
AMTS-BRTS ના ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદીઓનાં ખિસ્સા પર ભાર વધ્યો છે. AMC દ્વારા ભાડામાં કરાયો વધારો કરાયો છે. જેમાં AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડું રૂ …
-
ગુજરાત
જાલોદ-ઉપલેટા બસને ગોંડલ એસ.ટી બસ સ્ટોપ પર લાવવા આગેવાનો બસની આડે સૂઇ ગયા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ જાલોદ થી ઉપલેટા રુટ ની બસ ગોંડલ બસસ્ટેન્ડ મા થોભવાનાં બદલે હાઇવે બાયપાસ પર પેસેન્જર ઉતારી રહી હોય રાત્રી ના આગેવાનો અને કાર્યકરો ના ટોળા એ …
-
ગુજરાત
રાજ્યમાં નાગરિક પરિવહન સુવિધામાં વધારો, અમિત શાહે ST ની 321 બસોને લીલી ઝંડી આપી
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ( Amit Shah) ગુજરાતના(Gujarat) બે દિવસના પ્રવાસે છે. જે પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનેક કાર્યોના ખાતમહૂર્ત અને લોકાર્પણ કરી વિકાસયાત્રાને આગળ વધારી …