કાશ્મીરના અલગતાવાદી નેતા અને ટેરર ફંડિંગ કેસમાં જેલમાં બંધ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાકિસ્તાનની વચગાળાની સરકારમાં મંત્રી બનવા જઈ રહી છે. પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફના રાજીનામા બાદ અનવર ઉલ …
-
આંતરરાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ‘The Kerala Story’ ટેક્સ ફ્રી , સમગ્ર મંત્રીમંડળ સાથે CM યોગી જોશે ફિલ્મ
by Vishal Daveby Vishal Daveધ કેરેલા સ્ટોરી ફિલ્મ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. જેનું કારણ એ છે કે કેટલાક રાજ્યો આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી રહ્યા છે તો કેટલાક રાજ્યો આ ફિલ્મ …
-
રાષ્ટ્રીય
બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે, જેપી નડ્ડા પણ કેબિનેટમાં થઈ શકે છે એન્ટ્રી
by Vipul Pandyaby Vipul Pandyaમોદી સરકારના મંત્રીમંડળમાં ફરી એકવાર ફેરબદલ અને વિસ્તરણ થવા જઈ રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ખરમાસ ખતમ થયા બાદ 14 જાન્યુઆરી પછી ગમે ત્યારે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. …
-
રાષ્ટ્રીય
મોદી સરકારમાં થઇ શકે છે ફેરબદલ, જાણો ક્યા મંત્રી પડતાં મુકાશે
by Vipul Pandyaby Vipul Pandyaઆ મહિને કેન્દ્રીય કેબિનેટ (Cabinet)માં ફેરફારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બજેટ સત્ર પહેલા કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે. જેને …
-
રાષ્ટ્રીય
રેલવે કર્મચારીઓને મોદી સરકારની ભેટ, 11.25 લાખ લોકોને મળશે દિવાળી બોનસ
by Vipul Pandyaby Vipul Pandyaદિવાળી પહેલા રેલવે કર્મચારી (Railway employee)ઓને સરકારે(Govt)મોટી ભેટ આપી છે. રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે 78 દિવસનું બોનસ મળશે. કર્મચારીઓને બોનસ તરીકે 78 દિવસનો પગાર મળશે.ત્યારે તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારી (Central …
-
રાષ્ટ્રીય
શિંદે કેબિનેટનું માળખું ફાઈનલ, 65-35 ફોર્મ્યુલા પર મંત્રીઓ બની શકે
by Vipul Pandyaby Vipul Pandyaલગભગ એક મહિનાની લાંબી રાહ બાદ એકનાથ શિંદે સરકારની નવી કેબિનેટ પર સમજૂતી થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ નવી કેબિનેટમાં ભાજપ અને શિંદે જૂથ વચ્ચે 65-35 …
-
બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી હતી કે એલપીજી ગેસ સિલીન્ડરના પરવાનામાંથી ડિલરોને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીનો અમૃત …
-
ગુજરાત
ઉનાળામાં પાણીની તકલીફ ના પડે તે માટે કેવા પગલાં લીધા રાજ્ય સરકારે ?
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. પાણીની સમસ્યા માટે સરકારે ટોલ ફ્રી નંબર …