અમદાવાદના નારણપુરા વિધાનસભા હેઠળના આનંદનગરમા શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરુરિઆતમંદ પરિવારોને નવા બારકોડ રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવા કેમ્પનું આયોજન કરાયું…સાથે જ કેમ્પમાં આ પરિવારોને અન્ન સુરક્ષા યોજના હેઠળ NSFA યોજનામાં આવરી …
-
-
ગુજરાત
GCS હોસ્પિટલ ખાતે બાળકોમાં ખૂંધની સમસ્યા માટે નિઃશુલ્ક નિદાન અને નિશુલ્ક સર્જરી કેમ્પ
by Vipul Pandyaby Vipul Pandyaશું છે ખૂંધની સમસ્યા ?સ્કોલિયોસિસ એ કરોડરજ્જુની સ્થિતિ છે જે બાળકો અને કિશોરોને સૌથી વધુ અસર કરે છે. કરોડરજ્જુમાં વળાંક-ખૂંધની ખોડ-ખાંપણની સમસ્યાને લીધે બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. સ્કોલિયોસિસ કરોડરજ્જુમાં …
-
Home
કોંગ્રેસની નવ સંકલ્પ શિબિરઃ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પક્ષમાં પ્રાણ ફૂંકાશે?
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદેપુરમાં 136 વર્ષ જૂની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની નવ સંકલ્પ શિબિર ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આખા દેશમાંથી આવેલા ચારસોથી વધુ કોંગ્રેસીઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, દેશને …
-
અમદાવાદ
ગુજરાત સાયન્સ સિટી ખાતે 5 મેથી 5 જૂન 2022 દરમિયાન સમર સાયન્સ આઉટરિચ કેમ્પ 2022 યોજાશે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વિજ્ઞાનના પ્રચાર -પ્રસાર માટે કટિબદ્ધ છે. વિજ્ઞાન અને ટેકનૉલોજી થકી વિવિધ સમસ્યાઓના સમાધાન અને નિરાકરણ દ્વારા સામુચિક …