આજે ચૈત્રી નવરાત્રીના આઠમનો પર્વ મંદિર સવારથી ભક્તોનો ઘસારો જય માં અંબે નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા દર્શન માટે માઇ ભક્તોનો અવિરત પ્રવાહ સવારના 5:30 વાગ્યાથી મંદિરોમાં ભક્તોની લાંબી …
-
-
ધર્મ ભક્તિ
CHAITRA NAVRATRI : ક્યારે તોડવા નવરાત્રીના ઉપવાસ, વાંચો સમગ્ર વિગત
by Harsh Bhattby Harsh BhattCHAITRA NAVRATRI : શારદીય નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીનું ( CHAITRA NAVRATRI ) આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવરાત્રીના તહેવારમાં આદિશક્તિ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.ચૈત્ર …
-
ગુજરાત
BHARUCH: રીઢા ચોરોને માતાજીએ બનાવી દીધા પત્થર! વાંચો સંપૂર્ણ દંતકથા
by Harsh Bhattby Harsh BhattBHARUCH: ભરૂચના ( BHARUCH ) શક્તિનાથ વિસ્તારમાં શાકમાર્કેટ નજીક મહાકાળી માતાના મંદિરની બાજુમાં એક પાતાળ કુવા આવેલો છે અને આ કૂવામાં સિંધવાઈ માતાજી હાજરા હજૂર હોવાની માન્યતાઓ રહેલી છે. જેના …
-
ગુજરાત
Ambaji Temple Chaitra Navratri: પાંચમાં નોરતે અંબાજી મંદિરમાં થતી મંગળા આરતીમાં ભાવિ ભક્તો જોડાયા
by Aviraj Bagdaby Aviraj BagdaAmbaji Temple Chaitra Navratri: 9 એપ્રિલથી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તો …
-
ગુજરાત
Ambaji Chaitra Navratri: સુરતના શાસ્ત્રીજીના કથા શ્રવણમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
by Aviraj Bagdaby Aviraj BagdaAmbaji Chaitra Navratri: હાલમાં ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજી માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રીની અખંડ ધૂન ચાલી રહી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના બ્રાહ્મણો …
-
ધર્મ ભક્તિ
Chaitra Navratri: 5માં દિવસે આ મંત્રો સાથે કરો પૂજા, તમને મળશે સ્કંદમાતાના આશીર્વાદ
by Hiren Daveby Hiren DaveChaitra Navratri : આ વર્ષે ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri) 9 એપ્રિલ 2024થી શરૂ થઈ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અલગ-અલગ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે.શનિવાર, 13 …
-
ધર્મ ભક્તિ
CHAITRA NAVRATRI: ચૈત્ર નવરાત્રીનો આજે ચોથો દિવસ, આ મુહૂર્તમાં કરો માતા કુષ્માંડાની પુજા
by Hiren Daveby Hiren DaveCHAITRA NAVRATRI:આજે ચૈત્ર નવરાત્રીના(CHAITRA NAVRATRI) ચોથા દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માન્ડાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ માતા કુષ્માંડાની ઉપાસનાનું વિધાન છે. મા …
-
ગુજરાત
AMBAJI : ત્રીજા નોરતે ખાસ જવેરા આરતીમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર
by Harsh Bhattby Harsh Bhatt9 એપ્રિલ થી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.અંબાજી ( AMBAJI …
-
ગુજરાત
AMBAJI : અટલ ભક્તિ! બ્રાહ્મણોની સતત 9 દિવસ સુધી 24 કલાક યજ્ઞ દ્વારા માં ની આરાધના
by Harsh Bhattby Harsh Bhattગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે ગુજરાત અને …
-
ધર્મ ભક્તિ
Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે કરો મા ચંદ્રઘંટાની પૂજા, શત્રુઓનો થશે નાશ
by Hiren Daveby Hiren DaveChaitra Navratri:હિંદુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ રહેલું છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીને ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri) તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિવસો દરમિયાન ભક્તો …