દક્ષિણ આફ્રિકાથી (South Africa) લાવવામાં આવેલા 12 ચિત્તા શનિવારે મધ્યપ્રદેશના (Madhyapradesh) કુનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા. આ ચિત્તાઓને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivrajsingh Chauhan) , કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ …
-
-
દેશના વન્યજીવ સંરક્ષણ (Wildlife Conservation)ના ઈતિહાસમાં શનિવારે વધુ એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા (South Africa)થી શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તા (Cheetah) આવી રહ્યા છે. કેન્દ્રીય …
-
રાષ્ટ્રીય
કુનો નેશનલ પાર્કમાં આવશે 12 નવા ચિત્તાઓ , 18 ફેબ્રુઆરીના રોજ નેશનલ પાર્કમાં છોડવામાં આવશે
by Vipul Pandyaby Vipul Pandya12 વધુ ચિત્તાઓ ભારતમાં લાવવામાં આવી રહ્યા છેકુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને નવા સાથી મળશે. લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓને ભારતમાં ફરી વસાવવાનું અભિયાન આગળ વધવાનું છે. તેના બીજા તબક્કામાં 12 વધુ …
-
રાષ્ટ્રીય
નામિબિયાથી આવેલી માદા ચિત્તા ગર્ભવતી હોવાની ચર્ચા! જાણો શું છે સત્ય
by Vipul Pandyaby Vipul Pandyaભારત સરકાર દેશમાં ચિત્તાઓની (Cheetah) વસ્તી વધારવાનો પ્રયાસ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરે નામિબિયાથી આઠ ચિત્તાઓને મધ્યપ્રદેશ (MADHYA PRADESH) ના કુનો નેશનલ પાર્ક (KUNO NATIONAL PARK) માંથી …
-
રાષ્ટ્રીય
PM MODIએ 8 ચિત્તા પૈકી એકનું નામ પાડયું, જાણો ક્યા નામે ઓળખાશે ચિત્તો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડેલા 8 ચિત્તાના નામ પાડવામાં આવ્યા છે. આ 8 ચિત્તામાંથી એક ચિત્તાનું નામ ખુદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જ પાડયું છે. આવો જાણીએ …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાનશ્રીએ કોને કહ્યું, મારા સગાસંબંધીઓ પણ મારું નામ દઇને આવે તો તેમને પણ ઘુસવા ના દેતાં
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના અવસર પર મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન દેશ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મુક્ત કર્યા હતા. તેમણે શનિવારે 2 ચિત્તાને છોડ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાને …
-
રાષ્ટ્રીય
ચિત્તાની મ્યાઉં પર ટ્વિટ કરી અખિલેશ યાદવ ફસાયા, જાણો યુઝર્સે શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તા છોડ્યા હતા. બીજી તરફ પાંજરામાં બંધ ચિત્તાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે બિલાડીની જેમ મ્યાઉં બોલતો …
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠમાંથી 3 ચિત્તા છોડયા હતા. પાર્કમાં એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના પર ચિત્તાના ખાસ પાંજરા મૂકવામાં આવ્યા હતા અને …
-
નામીબિયાથી આઠ ચિત્તાઓને લઈને એક વિશેષ વિમાન ગ્વાલીયર પહોંચ્યું છે. અહીંથી તેમને મધ્યપ્રદેશ કુનો પાલપુર નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે, જે 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ચિત્તાઓને અહીં રાખવાનું …
-
રાષ્ટ્રીય
ચિત્તાઓને લઇને વિશેષ વિમાન પહોંચ્યું મધ્યપ્રદેશ, આજે 74 વર્ષ પછી ચિત્તા ભારતમાં
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાનશ્રી આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર ઘણા લોકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જોકે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે …