શુક્રવારે છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુર જિલ્લામાં નક્સલવાદી (Naxalite)ઓ દ્વારા લગાવવામાં આવેલ પ્રેશર બોમ્બ વિસ્ફોટ થતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક સહાયક કમાન્ડર (Commandant) ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ આ …
-
Loksabha Election 2024
-
રાષ્ટ્રીય
Chhattisgarh : છેલ્લા 4 મહિનામાં 80 નક્સલવાદી માર્યા ગયા, 125 ની ધરપકડ, 150 એ આત્મસમર્પણ કર્યું…
by Dhruv Parmarby Dhruv Parmarછત્તીસગઢ (Chhattisgarh)માં નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 80 નક્સલવાદીઓ માર્યા ગયા છે. 125 થી વધુની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 150 …
-
રાષ્ટ્રીય
Chhattisgarh Encounter : ચૂંટણી પહેલા છત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, 18 નક્સલવાદીઓ ઠાર…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી પહેલા મંગળવારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Chhattisgarh Encounter) થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર (Chhattisgarh Encounter)માં અત્યાર સુધીમાં 18 નક્સલવાદીઓ …
-
Ram Mandir, Chhattisgarh: શ્રીરામને લઈને અત્યારે હિંદુઓમાં ભક્તિનો માહોલ સર્જાઈ જાય છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) માટે હિંદુઓને 500 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 22 જાન્યુઆરી 2024 ના …
-
રાષ્ટ્રીય
Chhattisgarh : એનકાઉન્ટરમાં ચાર નક્સલવાદી ઠાર, LMG ઓટોમેટિક હથિયાર અને BGL લોન્ચર જપ્ત…
by Dhruv Parmarby Dhruv Parmarછત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી …
-
રાષ્ટ્રીય
Kamal Nath Latest News : ભાજપમાં જોડાવવાના સવાલ પર જાણો કમલનાથે શું કહ્યું ?
by Hardik Shahby Hardik ShahKamal Nath Latest News : ભારતની સૌથી જુની પાર્ટી ગણાતી કોંગ્રેસ હવે ધીમે ધીમે તૂટતી જોવા મળી રહી છે. પાર્ટીના નેતાઓ એક પછી એક અલવિદા કહી રહ્યા છે અને ઘણા …
-
Loksabha Election 2024
Madhya Pradesh : કોણ છે MP ના નવા ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા, 2003 માં પ્રથમ વખત જીત્યા હતા ચૂંટણી…
by Dhruv Parmarby Dhruv Parmarમધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અટકળોને ફગાવી દીધી છે અને સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે આશ્ચર્યજનક નામોની જાહેરાત કરી છે. મોહન યાદવને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે, જ્યારે …
-
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી બાદ હવે છત્તીસગઢમાં બે ડેપ્યુટી CM ની જાહેરાત, વિજય શર્મા અને અરૂણ સાવને મળી આ જવાબદારી
by Hardik Shahby Hardik Shahછત્તીસગઢના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે વિષ્ણુદેવ સાયનું નામ જાહેર થયા બાદ હવે નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. વિજય શર્મા અને અરુણ સાવ ડેપ્યુટી CM તરીકે શપથ …
-
રાષ્ટ્રીય
વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, BJP વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય
by Hardik Shahby Hardik Shahછત્તીગસઢમાં મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે છેલ્લા ઘણા દિવસોથી વિચારણા થઇ રહી હતી. જોકે, આખરે હવે આ નામની જાહેરાત કરી દેવામાં આવી છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા પર …
-
રાષ્ટ્રીય
છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની થઇ જાહેરાત
by Hardik Shahby Hardik Shahછત્તીસગઢના નવા મુખ્યમંત્રીની કરાઇ જાહેરાત વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા CM છત્તીસગઢમાં ભાજપે આદિવાસી ચહેરાને આપ્યું પ્રાધાન્ય અજીત જોગી બાદ બીજા આદિવાસી મુખ્યમંત્રી છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની જાહેરાત થઇ ગઇ છે. છત્તીગઢના …