અમદાવાદ મહાનગરપાલિકાના 187 કરોડના વિકાસના કાર્યોનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ ખોખરા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું તો સાથે સાથે પરિમલ ગાર્ડન અને કાંકરીયા અટલ એકસપ્રેસ ટ્રેકનું …
-
-
લખપત તાલુકાના કૈયારી ગામેથી ગૌ વંશમાં પ્રવેસેલો લમ્પી ચર્મરોગ ત્રણ માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે. સંક્રમિત રોગની ભયાનકતા એટલી હદે વધી ગઈ છે કે તેને કાબુમાં લેવો તંત્ર …
-
ગુજરાત
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના શર્ટના ખિસ્સા સુધી કોણ પહોંચ્યું? જુઓ પછી મુખ્યમંત્રીએ શું કર્યુ
by Vipul Pandyaby Vipul Pandyaસોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ હોતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો હોય છે જે …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની વધી મુશ્કેલીઓ, છેલ્લા અઢી વર્ષના કામનું કેન્દ્ર કરશે ઓડિટ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી છે. કેન્દ્ર સરકારે આદિત્ય ઠાકરેના મંત્રાલયનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. તેમના છેલ્લા અઢી વર્ષના કામનું ઓડિટ કરવામાં આવશે. ઉદ્ધવ …
-
ગુજરાત
બોડેલી અને નર્મદા અને નવસારી જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaનર્મદા જીલ્લામાં તથા છોટા ઉદેપુરના બોડેલી પંથક તથા નવસારી જીલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ બાદ પુરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને …
-
રાષ્ટ્રીય
ફડણવીસે આપ્યું મોટું નિવેદન, કહ્યું – એકનાથ શિંદેને સફળ મુખ્યમંત્રી બનાવવાની જવાબદારી મારી
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે એકનાથ શિંદેને સફળ મુખ્યમંત્રી બનાવવાની જવાબદારી હવે મારી છે અને તે સુનિશ્ચિત કરવામાં આવશે. ફડણવીસ મંગળવારે નાગપુરમાં પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાતચીત …
-
રાષ્ટ્રીય
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું ગુપ્તચર વિભાગ ઊંઘતું રહ્યું અને ધારાસભ્યો ઉડી ગયા
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં સત્તાનું સંકટ ઘેરી બની રહ્યું છે. બળવાખોર ધારાસભ્યો પર એકનાથ શિંદેની પકડ મજબૂત થઈ રહી છે. બીજી તરફ શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની સંખ્યા વધવાને …
-
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગદાતાના પરિવારજનોનું ગાંધીનગરમાં નિવાસસ્થાને આવકારી સન્માન કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓર્ગન ડોનર એટલે કે અંગદાતા પરિવારજનોનું ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આયોજીત સમારોહમાં સન્માન કર્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોની લાગણી- …
-
ગુજરાત
મુખ્યમંત્રી બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી 17મા શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન કરશે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકાર દ્વારા આવતીકાલથી આગામી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી 17મા શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા …
-
મંગળવારે રાજ્યમાં વિવિધ શહેરોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કરોડો લોકોએ યોગ કર્યા હતા. રાજ્યમાં વિવિધ શહેરોમાં યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના …