CBI On Akhilesh Yadav: CBI એ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવને (Akhilesh Yadav) નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને (Akhilesh Yadav) 29 ફેબ્રુઆરીએ સાક્ષી તરીકે હાજર …
-
-
રાષ્ટ્રીય
UP Factory Blast: યુપની કૌશામ્બીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો વિશાનકારી બ્લાસ્ટ, CM Yogi આવ્યા એક્શનમાં
by Aviraj Bagdaby Aviraj BagdaUP Factory Blast: ઉત્તર પ્રદેશના (UP) કૌશામ્બીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાવહ બ્લાસ્ટ (Factory Blast) થયો હતો. આ ઘટના જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તાર હેઠળના ભરવરી શહેરના શરાફત અલીમાં …
-
રાષ્ટ્રીય
Kasganj Accident : મોતનો આંકડો વધીને 24 થયો, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
by Hiren Daveby Hiren DaveKasganj Accident: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં મોટી દૂર્ઘટના ઘટી છે આ અવસર પર ગંગા સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુએ ગંગા તટ પર ઉમટી પડ્યા હતા. …
-
રાષ્ટ્રીય
Uttar Pradesh Assembly: UP વિધાનસભામાં CM Yogi અખિલેશ યાદવના સાશને ગણાવ્યું ટીકાપાત્ર
by Aviraj Bagdaby Aviraj BagdaUttar Pradesh Assembly: CM Yogi એ આજે UP વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર જવાબ આપ્યો હતો. CM Yogi એ પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારત મારી પ્રતિબદ્ધતા છે. આ દરમિયાન તેમણે …
-
બિઝનેસ
UP Budget Session : ‘જય શ્રી રામ’ના નારાથી ગૂંજી ઉઠી યુપી વિધાનસભા, મંત્રીઓ અને ધારાસભ્યો કેસરી પટ્ટા પહેરીને ગૃહમાં પહોંચ્યા
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર (UP Budget Session) શુક્રવારથી શરૂ થયું છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ યુપી વિધાનસભામાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. NDAના ધારાસભ્યો અને મંત્રીઓએ જય …
-
રાષ્ટ્રીય
UP marriage fraud: મુખ્યમંત્રીની લગ્ન યોજનામાં દુલ્હનના વર વગર કરાવ્યા લગ્ન
by Aviraj Bagdaby Aviraj BagdaUP marriage fraud: યુપીના બલિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મુખ્યમંત્રીના સમૂહલગ્નમાં અધિકારીઓએ વર વગર સેંકડો દુલ્હનોના લગ્ન કરાવ્યા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો …
-
ગુજરાત
Ayodhya વિશે લખવું મુશ્કેલ, બસ અજીબ પ્રકારની ખૂશી છે, ફક્ત આ નજારો જોવા મળશે…
by Dhruv Parmarby Dhruv Parmarઆ સમયે અયોધ્યા (Ayodhya) વિશે લખવું મુશ્કેલ છે, લોકોમાં એક અજીબ પ્રકારનું ખૂશી છે. એવું લાગી રહ્યું છે કે બધું ઝડપથી આગળ વધી રહ્યું છે. ભક્તોના મનમાં એક જ પ્રશ્ન …
-
રામ મંદિર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા આવશે, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી સંગ આખું ભારત ભગવાન રામનું …
-
રાષ્ટ્રીય
UP e-vehicle: 20 જાન્યુઆરી સુધીમાં ઉત્તર પ્રદેશમાં 150 e-vehicle દોડશે
by Aviraj Bagdaby Aviraj BagdaUP e-vehicle: ઉત્તર પ્રદેશના લોકોને સરકાર દ્વારા પરિવહના અંતર્ગત એક નવી ભેટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન માટે CM Yogi Adityanath એ Ayodhya માં બસ સ્ટેશનથી …
-
રાષ્ટ્રીય
RAM MANDIR : અયોધ્યા રામ મંદિરમાં રણકશે અષ્ટધાતુથી બનેલ આ 600 કિલોનો ભારે ઘંટ
by Harsh Bhattby Harsh Bhattસમગ્ર ભારત હવે રામ નામના રંગે રંગાવા માટે તૈયાર છે. અયોધ્યાના રાજા અને મર્યાદા પુરષોત્તમ શ્રી રામ 22 જાન્યુઆરીના રોજ પોતાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન થવા માટે તૈયાર છે. રામનગરી અયોધ્યા …