UP e-vehicle: ઉત્તર પ્રદેશના લોકોને સરકાર દ્વારા પરિવહના અંતર્ગત એક નવી ભેટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન માટે CM Yogi Adityanath એ Ayodhya માં બસ સ્ટેશનથી …
-
-
રાષ્ટ્રીય
RAM MANDIR : અયોધ્યા રામ મંદિરમાં રણકશે અષ્ટધાતુથી બનેલ આ 600 કિલોનો ભારે ઘંટ
by Harsh Bhattby Harsh Bhattસમગ્ર ભારત હવે રામ નામના રંગે રંગાવા માટે તૈયાર છે. અયોધ્યાના રાજા અને મર્યાદા પુરષોત્તમ શ્રી રામ 22 જાન્યુઆરીના રોજ પોતાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન થવા માટે તૈયાર છે. રામનગરી અયોધ્યા …
-
રાષ્ટ્રીય
Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બદલાશે રેલવે સ્ટેશનનું નામ, પૂરી થશે CM યોગીની ઇચ્છા
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ત્યારે હવે રામનગરીના અયોધ્યા રેલવે સ્ટેશનને લઈ …
-
રાષ્ટ્રીય
Ayodhya : PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવશે, સ્વાગત માટે તૈયાર છે રામ નગરી…
by Dhruv Parmarby Dhruv ParmarPM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. CM યોગી આદિત્યનાથે PMની મુલાકાતને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ દરમિયાન તેમણે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. CM એ …
-
રાષ્ટ્રીય
પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, જાણો શું છે સમગ્ર મામલો?
by Vipul Senby Vipul Senપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા સામે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા મામલે કેસ નોંધાયો હતો. આ કેસ હેઠળ અભિનેત્રી સામે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં …
-
રાષ્ટ્રીય
માફિયા ડોન અતીક અહમદનું પાકિસ્તાની કનેક્શન! પ્રયાગરાજમાં કરોડોની જમીન પચાવવા કરાચીના શખ્સનો કર્યો હતો ઉપયોગ
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના માફિયા ડૉન અતીક અહમદની હત્યાને મહિનાઓ વીતી ગયા છે. પરંતુ, તેમ છતાં તેની મિલકતોને લઈને જે તપાસ હાલ ચાલી રહી છે, તેમાં કેટલાક નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે …
-
રાષ્ટ્રીય
દેવ દિવાળીની ધામધૂમથી ઉજવણી,12 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું કાશી,CM યોગી આદિત્યનાથ રહ્યા હાજર
by Hiren Daveby Hiren DaveUP ના વારાણસીના ગંગા ઘાટને 12 લાખ દીવાઓથી શણગારવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને પણ 11 ટન ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દેવ દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો વારાણસી …
-
રાષ્ટ્રીય
UP News : મફત ગેસ સિલિન્ડર પર CM યોગીએ કરી મોટી જાહેરાત, કહ્યું- દિવાળી પછી હોળી પર પણ…
by Dhruv Parmarby Dhruv Parmarયુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધનતેરસના અવસર પર રાજ્યની માતાઓ અને બહેનોને મોટી ભેટ આપી છે. આ પ્રસંગે સીએમ યોગીએ લોક ભવનથી ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ હેઠળ રાજ્યના 1.75 કરોડ પાત્ર પરિવારો …
-
રાષ્ટ્રીય
Aligarh Name Change : અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ, હવે આ નામથી જ ઓળખાશે તાળાનગરી!
by Dhruv Parmarby Dhruv Parmarયુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે મંગળવારે (7 નવેમ્બર) …
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદને લઈને CM Yogi એ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મસ્જિદ કહેવાય તો વિવાદ થશે
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી એકવાર ગરમાવા લાગ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી કેમ્પસના વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે …