યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે મંગળવારે (7 નવેમ્બર) …
-
-
રાષ્ટ્રીય
જ્ઞાનવાપી મસ્જિદને લઈને CM Yogi એ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મસ્જિદ કહેવાય તો વિવાદ થશે
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી એકવાર ગરમાવા લાગ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી કેમ્પસના વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે …
-
રાષ્ટ્રીય
UP News : અમરોહામાં સિનેમા હોલની દીવાલ ધરાશાયી થતા બે મજૂરોના મોત, 7 ઈજાગ્રસ્ત
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશના અમરોહામાં એક નિર્માણાધીન સિનેમા હોલની દીવાલ તૂટી પડતાં બે મજૂરોનાં મોત થયાં છે જ્યારે ચાર અન્ય લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. બે મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં …
-
રાષ્ટ્રીય
મધ્યપ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ‘The Kerala Story’ ટેક્સ ફ્રી , સમગ્ર મંત્રીમંડળ સાથે CM યોગી જોશે ફિલ્મ
by Vishal Daveby Vishal Daveધ કેરેલા સ્ટોરી ફિલ્મ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. જેનું કારણ એ છે કે કેટલાક રાજ્યો આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી રહ્યા છે તો કેટલાક રાજ્યો આ ફિલ્મ …
-
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ મામલે ન્યાયિક પંચની જાહેરાત કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે …