5 ઓગસ્ટ 2023 એટલે કે આજે ચંદ્રયાન-3 માટે પરીક્ષાનો સમય છે. ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફની તેની બે તૃતીયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે. તે ચંદ્રની નજીક આવી …
-
-
Read
ગુજરાત હાઇકોર્ટે સજા કાપી ચૂકેલા અને સમાજમાં પુનઃ સ્થાપિત થવા માંગતા અનેકો લોકોને અસર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કલ્પિન ત્રિવેદી, અમદાવાદ ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો જેમાં હત્યાના કેસમાં સજા કાપી ચૂકેલા આરોપીના મૂળભૂત અધિકારો બાબતે હાઇકોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા, જેમાં સજા કાપેલા વ્યક્તિના સમાજમાં પુનઃ …
-
ગુજરાત
ભુજનું કચ્છીયત થીમ પર બનેલા આઇકોનિક બસ પોર્ટનું કામ પૂર્ણ થવાના આરે, લોકાર્પણ ક્યારે ?
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, ભૂજ ભુજમાં ST બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ 2017માં અદ્યતન બસ પોર્ટ બનાવવાના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું, હાલ 40 કરોડના ખર્ચે બસ પોર્ટનું …
-
ગુજરાત
અંબાજીમાં વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની સ્થાપના પહેલાની 17 દિવસની 17 રાજ્યોની યાત્રા સંપન્ન
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. …
-
ગુજરાત
ફાર્મસીની ૧૮ નવી કોલેજો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર, 31 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે
by Vipul Pandyaby Vipul Pandyaફાર્મસી કાઉન્સિલ દ્વારા નવી ૧૮ ફાર્મસી કોલેજો માટે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ૨૫ કોર્સને મંજૂરી આપતા આ કોલેજો માટે ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી પડે તેમ હતી. પરંતુ …
-
ગુજરાત
2023 થી 6 વર્ષ પુર્ણ હશે તો જ મળશે ધોરણ 1 માં પ્રવેશ, 1 દિવસ પણ ઓછો હશે તો નહીં મળે પ્રવેશ
by Vipul Pandyaby Vipul Pandya6 વર્ષમાં પૂર્ણ હોવા જરૂરી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ.1માં પ્રવેશ લેવા માટે વય મર્યાદા 6 વર્ષની નક્કી કરવામાં આવી છે. જેથી હવે જો ધોરણ.1માં પ્રવેશ લેવો હશે …
-
ધર્મ ભક્તિ
એક સાથે અનેક ફળ આપનારું છે આ વ્રત કરશો તો દરેક મનોકામના થશે પૂર્ણ
by Vipul Pandyaby Vipul Pandyaહિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ઘણું મહત્વ છે. જેઠ માસનું શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત, બીજા શબ્દોમાં કહીએ તો રવિ પ્રદોષ વ્રત આ વર્ષે 12મી જૂને છે. આ દિવસે બે શુભ યોગ …