અહેવાલ -ઉદય જાદવ-સુરત સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામ ખાતે આવેલા અમૃત ઉઘોગનગર ખાતે એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે. એમ્બ્રોડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને …
-
-
ગુજરાત
કામરેજ તાલુકાના ભરથાણા ખાતે હરી પ્રસાદ સ્વામીનો 89મો પ્રાગટ્ય પ્રસંગ યોજાયો
by Vipul Pandyaby Vipul Pandyaસુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ખાતે હરી પ્રસાદસ્વામીના 89મા પ્રાગટ્ય પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હરીપ્રબોધમ્ યુવા મહોત્સવ યોજાયો હતો. યુવા મહોત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારત તેમજ …