એક સમય એવો હતો જ્યારે જાવેદ અખ્તર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા. આવી ફાકામસ્તીની સ્થિતિમાં તેમણે સાહિર લુધ્યાન્વીની મદદ લેવાનું નક્કી કર્યું. તેમણે ફોન કર્યો અને સાહિર સાહેબને મળવાનો …
-
Read
-
ગુજરાત
Bharuch : પૂર્વ પટ્ટી વિસ્તારમાં પશુઓના મોતથી પશુપાલકોને મોટુ નુકસાન..
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણી ભરૂચ સહિત અને વિસ્તારોમાં તારાજી સજી છે ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામના બેટ ઉપર પશુપાલકો ખૂબ જ મોટા પ્રમાણમાં …
-
Read
પાણી ભરેલા ખાડામાં ડુબી જવાથી 10 વર્ષીય બાળકનું મોત, 1 બાળકીની હાલત ગંભીર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ભરુડી સામે આવેલાં હડમતાળા જીઆઈડીસી ઝોનમાં ફોર્જીગ કારખાનાની પાછળ પાણી ભરેલા ખાડામાં બાળકો નહાવા પડતા એક બાળકનુ ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક બાળકીને …
-
Read
મણિનગરમાં દારુ પીને અકસ્માત સર્જનારને પોલીસે ભણાવ્યો પાઠ, જાહેરમાં કરી ધોલાઇ
by Vishal Daveby Vishal Daveઅમદાવાદના મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર આરોપીઓને પોલીસે સારી પેઠે મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે આરોપીઓની લાકડીથી પીટાઇ કરી હતી.. આરોપીઓની પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય …
-
ગુજરાત
સુરતની યુવતીને શ્વાને કરડ્યા બાદ દેખાયા હડકવાના લક્ષણો, યુવતીની હાલત ચિંતાજનક
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબીયા સાલેહ, સુરત હડકાયેલા શ્વાનનો ભોગ બનેલી યુવતીની હાલત ગંભીર સુરત શહેર મેયર ગૌરવપથના અકસ્માતોના મુદ્દે મેદાને પડ્યાં પરંતુ કૂતરાંના જીવલેણ હુમલામાં લોકો જીવ ખોઈ રહ્યાં છે છતાં કેમ …
-
સુરતમાં હીરાની ચમક આપતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ બગડી છે બે ની જગ્યા એ એક શિફ્ટ શરૂ થતાં રોજગાર ઘટ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.રોજગારી છીનવાતા રત્નકલાકારો આપઘાત સુધીના પગલા ભરી રહ્યા …
-
ગુજરાત
મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં, નવા મકાનની ઉગ્ર માંગ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટિલ મોરવા હડફની વાડોદર-3 આંગણવાડી તદ્દન જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે, છેલ્લા પાંચ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી …
-
ગુજરાત
ધ્રોલમાં કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત , એકની હાલત ગંભીર
by Vipul Pandyaby Vipul Pandyaધ્રોલ તાલુકાના લતીપર રોડ પરના ગોકુલપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કાર અને આઇસર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો..જેમાં 3ના મોત સાથે એક …
-
ગુજરાત
ધોલાઈ બંદરની 300 બોટ પોષણક્ષણ ભાવો ન મળતા બંદરે લાંગરી દેવાઈ, સાગરખેડુ પરીવારોની હાલત દયનીય બની
by Vipul Pandyaby Vipul Pandyaધોલાઈ બંદરે થી મચ્છીમારી કરતી ૩૦૦ બોટો અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર નવસારી -વલસાડ જિલ્લાની ૭૦૦ મળી કુલ ૧ હજાર જેટલી બોટોએ મંગળવારે મચ્છીમારી બંધ કરી દીધી હતી. જેના કારણમાં …
-
ગુજરાત
કોરોના સામે અગમચેતીના ભાગરૂપે આરોગ્ય મંત્રીએ બોલાવી બેઠક, ઓક્સિજન બેડ ,દવાઓની સ્થિતિની કરાઇ સમીક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વમાં કોરોના ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની 22 ડિસેમ્બરના રોજ મળેલી કેબિનેટમાં કોરોના વાયરસ સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. તો કેબિનેટ બેઠક પૂર્ણ થતાં …