BHAVNAGAR : કેન્દ્રિય મંત્રી અને ભાજપ (BJP) ના રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) એ રાજપુત સમાજ વિરૂદ્ધ કરેલી ટીપ્પણીનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. આ …
-
-
ગુજરાત
BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”
by PARTH PANDYAby PARTH PANDYA -
VADODARA : રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ તેમના વિરૂદ્ધ રાજ્યભરમાં વિરોધ ફાટી નિકળ્યો છે. આજે આ વિરોધ વડોદરા પહોંચ્યો છે. વડોદરાના સ્થાનિક ક્ષત્રિય અગ્રણીઓ …
-
મનોરંજન
JNU TEASER : વિચારધારા, વિધાર્થી અને રાજનીતિની વાત કરતી બહુચર્ચિત ફિલ્મ JNU નું ટીઝર થયું રિલીઝ
by Harsh Bhattby Harsh BhattJNU TEASER RELEASE : બોલિવૂડમાં ઘણી વખત એવી ફિલ્મો બનતી હોય છે, જેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન પૂરું પાડવાનો હોતો નથી. આવી ફિલ્મો દેશ અને સમાજના ગંભીર વિષય ઉપર ચર્ચા કરે …
-
જુનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મામલે સલમાન અઝહરી સામે કાર્યવાહી બાદ એક તરફ તેના રીમાન્ડ મેળવવા સહિતની તપાસ ચાલુ છે. ત્યા બીજી તરફ તેના કચ્છમાં આયોજીત એક કાર્યક્રમનો વિડીયો સામે …
-
રાષ્ટ્રીય
‘તમિલનાડુમાં હિન્દી ભાષી લોકો શૌચાલય સાફ કરે છે’ – INDIA ગઠબંધનના નેતા દયાનિધિ મારનના વિવાદિત બોલ
by Harsh Bhattby Harsh Bhattતમિલનાડુમાં સત્તારૂઢ ડીએમકેના નેતાએ ફરી એકવાર હિન્દી ભાષી લોકો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ડીએમકે સાંસદ દયાનિધિ મારને કહ્યું કે, યુપી/બિહારમાંથી હિન્દી ભાષી લોકો તમિલનાડુમાં આવે છે અને રસ્તાઓ અને …
-
Top Newsગુજરાતગુજરાત
વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા બાદ લિંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન
by Hiren Daveby Hiren Daveલીંબડીમાં સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મના સંતોમાં રોષ છે. વારંવાર થતા અપમાન મુદ્દે સનાતની ધર્મના સંતો ઠરાવ કરશે. તથા સંતોના મહા સંમેલનમાં …
-
Read
‘બે-ચાર મહિના લોકો ડુંગળી નહીં ખાય તો તેમનું કંઇ બગડી ન જાય’ જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન
by Vishal Daveby Vishal Daveટામેટા બાદ હવે ડુંગળીના ભાવ ગૃહીણીઓનું બજેટ બગાડવા તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી દાદા ભુસેએ કહ્યું કે જો લોકો બે-ચાર મહિના ડુંગળી નહીં ખાય તો …
-
Read
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની કરતૂત, હિન્દુ મંદિરમાં તોડફોડ કરી વિવાદીત પોસ્ટર્સ ચોંટાડ્યા
by Vishal Daveby Vishal Daveકેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ વધુ એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી છે ..એટલું જ નહીં ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીઓએ કેનેડા-યુનાઈટેડ સ્ટેટ્સ સરહદ પર ફ્રેઝર નદીની દક્ષિણે,સરે શહેરમાં એક મંદિરના મુખ્ય દરવાજા પર …
-
આંતરરાષ્ટ્રીય
‘યુવતીઓ ઇચ્છે છે કે ઇમરાન તેમના બેડરૂમમાં આવે…’, પાકિસ્તાનના મૌલાના ડીઝલના આ નિવેદનથી મચ્યો હડકંપ
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનમાં મૌલાના ફઝલુર રહેમાન તેમના એક નિવેદનને લઇને વિવાદમાં આવ્યા છે. પાકિસ્તાનના રાજકીય પક્ષ JUI-Fના પ્રમુખ ફઝલુર રહેમાનને ‘મૌલાના ડીઝલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન …